October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ જવાહર નવોદય વિદ્યાલયની વિદ્યાર્થીનીને ઈસરો દ્વારા આમંત્રિત કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23 : ભારતના ઐતિહાસિક ચન્‍દ્રયાન-3 કાર્યક્રમ સંબંધિત વિદ્યાર્થીઓને વિશેષ જાણકારી માટે દેશભરના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની પસંદગી ઈસરોએ કરી હતી. જેમાં જવાહર નવોદય વિદ્યાલય સેલવાસની ધોરણ 10ની વિદ્યાર્થીની કુ. દીપા લોઢેને ભાગ લેવાનો અવસર મળ્‍યો છે. જે ઘણો ગર્વનો અવસર છે. આ અવસરે શાળાના આચાર્ય શ્રી વી.એસ.કુશવાહ અને શાળા પરિવારે શુભકામના આપી હતી.
કુ. દીપા લોઢેને ઈસરો દ્વારા આમંત્રિત કરાતા સંઘપ્રદેશમાં ખુશીનું વાતાવરણ ફેલાયું છે.

Related posts

દમણમાં હવે ભાઈગીરી નહીં ચાલે: દમણના ચર્ચાસ્‍પદ ફોરર્ચ્‍યુન વર્લ્‍ડ મારામારી ઘટનામાં જયેશ પટેલ સહિતના 3 આરોપીઓ સામે વધુ 23મી સપ્‍ટે. સુધીના પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

નવસારી જિલ્લાના જિલ્લા નિરીક્ષક જમીન દફતર કચેરીનો અંધેર વહીવટ :અરજીઓનો સમય વિતવા છતાં વંકાલ ગામના તળાવ સહિત ખેડૂતોના ખેતરની હદ માપણી માટે અરજદારોએ ધક્કા ખાવાની પડેલી નોબત

vartmanpravah

વલસાડ જિલ્લામાં બે માસમાં કન્જેક્ટિવાઈટિસના ૧૮૫૬ દર્દીઓની તપાસ કરાઈ

vartmanpravah

મલીયાધરા ગામે મોટરસાયકલ અને કાર વચ્‍ચે અકસ્‍માતમાં બાઈકની પાછળ બેસેલ મહિલાનું પટકાતા મોત

vartmanpravah

દાનહમાં સ્‍વદેશ ફાઉન્‍ડેશન દ્વારા વોર્ડ નંબર 14માં એલઇડી બલ્‍બનું વિતરણ કરાયું

vartmanpravah

ચીખલી થાલાની ગેરેજમાં ચોરીઃ ચોરટાઓ સીસીટીવી કેમેરોનું ડીવીઆર પણ ચોરી ગયા

vartmanpravah

Leave a Comment