Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ જવાહર નવોદય વિદ્યાલયની વિદ્યાર્થીનીને ઈસરો દ્વારા આમંત્રિત કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23 : ભારતના ઐતિહાસિક ચન્‍દ્રયાન-3 કાર્યક્રમ સંબંધિત વિદ્યાર્થીઓને વિશેષ જાણકારી માટે દેશભરના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની પસંદગી ઈસરોએ કરી હતી. જેમાં જવાહર નવોદય વિદ્યાલય સેલવાસની ધોરણ 10ની વિદ્યાર્થીની કુ. દીપા લોઢેને ભાગ લેવાનો અવસર મળ્‍યો છે. જે ઘણો ગર્વનો અવસર છે. આ અવસરે શાળાના આચાર્ય શ્રી વી.એસ.કુશવાહ અને શાળા પરિવારે શુભકામના આપી હતી.
કુ. દીપા લોઢેને ઈસરો દ્વારા આમંત્રિત કરાતા સંઘપ્રદેશમાં ખુશીનું વાતાવરણ ફેલાયું છે.

Related posts

વાપી જીઆઈડીસીમાં જાહેર રોડ ઉપર પ્રદૂષિત પીળુ પાણી રેલાયું : કઈ કંપનીનું પાપ

vartmanpravah

દાનહ આદિવાસી કલા ઉત્‍સવ સમિતિ દ્વારા યોજાનારા ‘તારપા’ મહોત્‍સવની તૈયારી આખરી ચરણમાં

vartmanpravah

ચીખલી તાલુકામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્‍યો

vartmanpravah

ચીખલીઃ વંકાલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જામનારી કાંટાની ટક્કર

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા ગ્રામ્‍ય વિસ્‍તારમાં ડ્રોન વડે સર્વેની કામગીરી શરૂ કરાઈ

vartmanpravah

વલસાડ ડુંગરી હાઈવે બ્રિજ ઉપર સ્‍લેબ તૂટી પડતા ભંગાણ સર્જાયું : ટ્રાફિક પ્રભાવિત

vartmanpravah

Leave a Comment