Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ભાજપ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્‍યતિથિ નિમિત્તે પુષ્‍પાંજલિ અર્પણ કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06: ભારત રત્‍ન ડૉ. બાબાસાહેબ આંબેડકરજી ની પૂણ્‍યતિથિ મહાપરિનિર્વાણ દિવસના અવસરે ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશદ્વારા આંબેડકર નગર સેલવાસ ખાતે ડૉ. બાબા સાહેબની પ્રતિમાને પુષ્‍પ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ અવસરે પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી મનીષ દેસાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશાબેન ભવર, ઉપપ્રમુખ શ્રી દિપકભાઈ પ્રધાન, શ્રી સિદ્ધાર્થ શુકલા, ઉત્તર ભારતીય પ્રકોષ્ઠના પ્રદેશ પ્રમુખ શ્રી દ્વારિકાનાથ પાંડે, અનુસૂચિત જાતિ મોર્ચાના જિલ્લા પ્રમુખ આનંદ સાવરે, જિલ્લા ભાજપના મહામંત્રી સુનિલ પાટીલ સહિત પદાધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી ગુંજન વિસ્‍તારમાં ટ્રાફિક પોલીસે દબાણ કરતા લારી-ગલ્લા કેબીનો પાથરણા દૂર કર્યા

vartmanpravah

દાનહના પદાધિકારીઓએ કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રીનું કરેલું સ્‍વાગત

vartmanpravah

આજે દમણ જિલ્લા પ્રશાસન દ્વારા આદિવાસી સમાજના સહયોગથી સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં થનારી ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી

vartmanpravah

ઉમરગામ તાલુકામાં માલધારી સમાજે ગોચરણ જમીનના મુદ્દે સરકાર સામે ચઢાવેલી બાય

vartmanpravah

દાનહ અને દમણ-દીવ યુવા અને રમતગમત વિભાગ દ્વારા યોજાયેલ 1પ દિવસીય સમર સ્‍પોર્ટ્‍સ ટ્રેનિંગ કેમ્‍પનું થયેલું સમાપન

vartmanpravah

દમણ પોલીસે ફોનના માધ્‍યમથી ગ્રાહકોનો સંપર્ક કરી મહિલાઓ પાસે અનૈતિક કાર્ય કરાવનારા બે શખ્‍સોની કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment