March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ભાજપ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્‍યતિથિ નિમિત્તે પુષ્‍પાંજલિ અર્પણ કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06: ભારત રત્‍ન ડૉ. બાબાસાહેબ આંબેડકરજી ની પૂણ્‍યતિથિ મહાપરિનિર્વાણ દિવસના અવસરે ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશદ્વારા આંબેડકર નગર સેલવાસ ખાતે ડૉ. બાબા સાહેબની પ્રતિમાને પુષ્‍પ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ અવસરે પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી મનીષ દેસાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશાબેન ભવર, ઉપપ્રમુખ શ્રી દિપકભાઈ પ્રધાન, શ્રી સિદ્ધાર્થ શુકલા, ઉત્તર ભારતીય પ્રકોષ્ઠના પ્રદેશ પ્રમુખ શ્રી દ્વારિકાનાથ પાંડે, અનુસૂચિત જાતિ મોર્ચાના જિલ્લા પ્રમુખ આનંદ સાવરે, જિલ્લા ભાજપના મહામંત્રી સુનિલ પાટીલ સહિત પદાધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી જીઆઈડીસીથર્ડ ફેઈઝની ડ્રેનેજોમાં પ્રદૂષિત રંગીન પાણી છોડવાનું પાપ કોનું?

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે અયપ્‍પા મંદિરના ‘પ્રતિષ્‍ઠા દિનમ મહોત્‍સવ’માં લીધેલો ભાગ

vartmanpravah

દાદરા દેરાસર મંદિરનો 52મો ધ્‍વજારોહણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશ ભાજપે મનાવેલો વિજયોત્‍સવ : દમણ-સેલવાસમાં ભાજપે કાઢેલી રેલી

vartmanpravah

નાની દમણના સમુદ્ર નારાયણ ઘાટ ખાતે માછી સમાજના આગેવાનોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું કરેલું અભિવાદન

vartmanpravah

વાપી જીઆઈડીસીની કંપનીઓમાં તસ્‍કર ગેંગનો ચોરી કરવાનો પ્રયાસ : ઘટના સીસીટીવીમાં કેદ

vartmanpravah

Leave a Comment