March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેવા ફાઉન્‍ડેશન દ્વારા યુનાની ચિકિત્‍સા કેમ્‍પ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.18: દાનહ ‘સેવા ફાઉન્‍ડેશન’ દ્વારા નવમો યુનાની મેગા ચિકિત્‍સા કેમ્‍પ ઘાંચી જમાત ખાના બાવીસ ફળીયા સેલવાસ ખાતે યોજવામાં આવ્‍યો હતો. આ ચિકિત્‍સા કેમ્‍પમાં વાપી, સુરત, મુંબઈ અને સેલવાસના ડોક્‍ટરોની ટીમ દ્વારા સ્‍નાયુ સંબંધિત રોગ, ડાયાબિટીસ, આર્થરાઇટ્‍સ, પથરી, કોલેસ્‍ટેરોલ, પાચન સંબંધી સમસ્‍યા,સ્ત્રીરોગો, ગુપ્ત રોગ વગેરેના ઈલાજ માટે તપાસણી કરવામાં આવી હતી. યુનાની પધ્‍ધતિથી ચિકિત્‍સા કરવામાં આવી જેમાં 130 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. સેવા ફાઉન્‍ડેશન તરફથી સેવાઆપનાર સેવાભાવીઓનો હૃદયથી આભાર વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો હતો.

Related posts

કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રીદેવુસિંહ ચૌહાણે દાનહના સેલવાસથી ‘સુકન્‍યા સમૃદ્ધિ યોજના’ અંતર્ગત ‘મારી દિકરી સમૃદ્ધ દિકરી’ અભિયાનનો કરાવેલો શુભારંભ

vartmanpravah

વાપી મોરાઈ ગુડ્‍ઝ ટ્રેન બ્રિજ ઉપરથી યુવાને મોતની છલાંગ લગાવી

vartmanpravah

દાનહના રખોલી ગ્રા.પં.ના સરપંચ ચંદનબેન પટેલે ચાલ માલિકોને સાફસફાઈની બાબતમાં તકેદારી રાખવા આપેલી સૂચના

vartmanpravah

વલસાડના ભાગડાખુર્દ ગામમાં પીવાની પાણીની સમસ્‍યા ઉકેલવા પ્રાંત અધિકારી આસ્‍થા સોલંકીના અધ્‍યક્ષસ્‍થાને મહત્‍વપૂર્ણ બેઠક મળી

vartmanpravah

સેન્‍ટર ઓફ એક્‍સલન્‍સ ખાતે એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા ટેકનિકલ સેમિનાર યોજાયો

vartmanpravah

રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વલસાડમાં રાખી અને હસ્તકળા મેળાનો શુભારંભ કરાયો

vartmanpravah

Leave a Comment