Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેવા ફાઉન્‍ડેશન દ્વારા યુનાની ચિકિત્‍સા કેમ્‍પ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.18: દાનહ ‘સેવા ફાઉન્‍ડેશન’ દ્વારા નવમો યુનાની મેગા ચિકિત્‍સા કેમ્‍પ ઘાંચી જમાત ખાના બાવીસ ફળીયા સેલવાસ ખાતે યોજવામાં આવ્‍યો હતો. આ ચિકિત્‍સા કેમ્‍પમાં વાપી, સુરત, મુંબઈ અને સેલવાસના ડોક્‍ટરોની ટીમ દ્વારા સ્‍નાયુ સંબંધિત રોગ, ડાયાબિટીસ, આર્થરાઇટ્‍સ, પથરી, કોલેસ્‍ટેરોલ, પાચન સંબંધી સમસ્‍યા,સ્ત્રીરોગો, ગુપ્ત રોગ વગેરેના ઈલાજ માટે તપાસણી કરવામાં આવી હતી. યુનાની પધ્‍ધતિથી ચિકિત્‍સા કરવામાં આવી જેમાં 130 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. સેવા ફાઉન્‍ડેશન તરફથી સેવાઆપનાર સેવાભાવીઓનો હૃદયથી આભાર વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો હતો.

Related posts

દુણેઠામાં ‘સ્‍વચ્‍છતા હી સેવા’ અને ‘સત્‍યાગ્રહ સે સ્‍વચ્‍છાગ્રહ’ અંતર્ગત સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવો તેમજ ઓડીએફ પ્‍લસ અંગેનો ઠરાવ પસાર કરાયો

vartmanpravah

વાપી ચાણોદ કોલોની મહાકાળી મંદિરે વસંત પંચમીએ સરસ્‍વતી પૂજાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

બીલીમોરા અને ચીખલી વિસ્‍તારમાં કુલ રૂા.83 કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્‍પોનું ખાતમૂહુર્ત-લોકાર્પણ કરતાનાણા મંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કવરત્તી પહોંચી લક્ષદ્વીપના વિકાસની અધિકારીઓ સાથે શરૂ કરેલી સમીક્ષા

vartmanpravah

દમણવાડા સ્‍કૂલમાં આનંદ-ઉત્‍સાહ સાથે કરાયેલી સ્‍વતંત્રતા દિવસની ઉજવણી

vartmanpravah

વાપી મુસ્‍કાન ગ્રુપ દ્વારા ફૂટપાથ પર રહેતા ગરીબ પરિવારના બાળકો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

Leave a Comment