October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેવા ફાઉન્‍ડેશન દ્વારા યુનાની ચિકિત્‍સા કેમ્‍પ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.18: દાનહ ‘સેવા ફાઉન્‍ડેશન’ દ્વારા નવમો યુનાની મેગા ચિકિત્‍સા કેમ્‍પ ઘાંચી જમાત ખાના બાવીસ ફળીયા સેલવાસ ખાતે યોજવામાં આવ્‍યો હતો. આ ચિકિત્‍સા કેમ્‍પમાં વાપી, સુરત, મુંબઈ અને સેલવાસના ડોક્‍ટરોની ટીમ દ્વારા સ્‍નાયુ સંબંધિત રોગ, ડાયાબિટીસ, આર્થરાઇટ્‍સ, પથરી, કોલેસ્‍ટેરોલ, પાચન સંબંધી સમસ્‍યા,સ્ત્રીરોગો, ગુપ્ત રોગ વગેરેના ઈલાજ માટે તપાસણી કરવામાં આવી હતી. યુનાની પધ્‍ધતિથી ચિકિત્‍સા કરવામાં આવી જેમાં 130 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. સેવા ફાઉન્‍ડેશન તરફથી સેવાઆપનાર સેવાભાવીઓનો હૃદયથી આભાર વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો હતો.

Related posts

વાપી જીઆઈડીસીની જય ફાઈન કેમિકલ કંપનીમાં રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

આમધરા ગામે નહેરમાં ડુબી જવાથી વાંસદાના વેપારીનું મોત

vartmanpravah

દેશની બહુમતી વસ્‍તીને લોકકળાના સામર્થ્‍ય સાથે જોડી જાગૃત બનાવી શકાય છે : સલોની રાય-હાયર એજ્‍યુકેશન સચિવ

vartmanpravah

સંપત્તિની સાચવણી માટે પણ સંસ્‍કાર સત્‍સંગ અને સદ્‌ગુરૂની જરૂરિયાતઃ પ.પૂ.મેહુલભાઈ જાની

vartmanpravah

એક વર્ષ પહેલાં જ લોકાર્પણ કરાયેલ સેલવાસથી સામરવરણી તરફના રીંગ રોડના બ્રીજ ઉપર તિરાડો પડી

vartmanpravah

ચીખલીની તથ્‍ય ફાર્મસી કોલેજના કમ્‍પાઉન્‍ડમાંથી ખેરગામની યુવતી ગુમ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી

vartmanpravah

Leave a Comment