April 18, 2026
Vartman Pravah
Other

વલસાડ જિલ્લા તલાટી-કમ મંત્રી મંડળના પ્રમુખ તરીકે અમિતભાઈ આર. પટેલની સર્વાનુમતે વરણી

ઉપ પ્રમુખ તરીકે મુકેશભાઈ પ્રજાપતિ અને ભાવેશભાઈ પટેલની સર્વ સંમતિથીકરાયેલી નિયુક્‍તિ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26 : આજે કપરાડા તાલુકાના નાનાપોંઢા ખાતે વલસાડ જિલ્લા તલાટી-કમ મંત્રી મંડળની કારોબારી સભા મળી હતી. જેમાં શ્રી અમિતભાઈ આર. પટેલની પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ઉપ પ્રમુખ તરીકે શ્રી મુકેશભાઈ પ્રજાપતિ અને શ્રી ભાવેશભાઈ પટેલની નિયુક્‍તિ કરવામાં આવી હતી જ્‍યારે મહામંત્રી તરીકે શ્રી સંજયભાઈ સી. પટેલ, સહમંત્રી તરીકે શ્રી ચેતનભાઈ પટેલ, ખજાનચી શ્રી ધનેશભાઈ પટેલની પસંદગી કરવામાં આવી હતી.
મહિલા પ્રતિનિધિ મંડળના પ્રમુખ તરીકે શ્રીમતી શીતલબેન ટંડેલની વરણી કરવામાં આવી હતી અને રાજ્‍ય પ્રતિનિધિ તરીકે શ્રી સંજયભાઈ છીંદા અને શ્રી કિશોરભાઈ મકવાણાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

Related posts

દાનહના 71મા મુક્‍તિ દિવસ નિમિત્તે પ્રદેશ ભાજપ દ્વારા પાર્ટી કાર્યાલય અટલ ભવન, સેલવાસ ખાતે ધ્‍વજારોહણ કાર્યક્રમ યોજાયો: પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ દીપેશભાઈ ટંડેલના હસ્‍તે કરાયેલું ધ્‍વજારોહણ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસકે વિકાસ કામોના નિરીક્ષણ-અવલોકન માટે કરેલું દમણ ભ્રમણઃ ખાસિયતો-ખામીની થશે સમીક્ષા

vartmanpravah

લોકસભાની દમણ અને દીવ બેઠકનું પરિણામ 4થી જૂને 12:30 વાગ્‍યા સુધીમાં જાહેર થવાની સંભાવના

vartmanpravah

દાનહઃ સાયલીની આલોક ગારમેન્‍ટ કંપનીના સુપરવાઇઝર પર કર્મચારીએ પગાર બાબતે ચપ્‍પુ વડે કરેલો હુમલો

vartmanpravah

‘દાનહ આદિવાસી એકતા પરિષદનું 31મું મહાસંમેલન આગામી તા.13, 14 અને 15 જાન્‍યુઆરીએ યોજાશે

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીને દરેક નાગરિકની ચિંતા છે અને તેઓ દરેક નાગરિક સુધી કેન્‍દ્ર સરકારની યોજનાઓનો લાભ પહોંચાડવા કટિબધ્‍ધઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment