March 4, 2026
Vartman Pravah
Other

વલસાડ જિલ્લા તલાટી-કમ મંત્રી મંડળના પ્રમુખ તરીકે અમિતભાઈ આર. પટેલની સર્વાનુમતે વરણી

ઉપ પ્રમુખ તરીકે મુકેશભાઈ પ્રજાપતિ અને ભાવેશભાઈ પટેલની સર્વ સંમતિથીકરાયેલી નિયુક્‍તિ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26 : આજે કપરાડા તાલુકાના નાનાપોંઢા ખાતે વલસાડ જિલ્લા તલાટી-કમ મંત્રી મંડળની કારોબારી સભા મળી હતી. જેમાં શ્રી અમિતભાઈ આર. પટેલની પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ઉપ પ્રમુખ તરીકે શ્રી મુકેશભાઈ પ્રજાપતિ અને શ્રી ભાવેશભાઈ પટેલની નિયુક્‍તિ કરવામાં આવી હતી જ્‍યારે મહામંત્રી તરીકે શ્રી સંજયભાઈ સી. પટેલ, સહમંત્રી તરીકે શ્રી ચેતનભાઈ પટેલ, ખજાનચી શ્રી ધનેશભાઈ પટેલની પસંદગી કરવામાં આવી હતી.
મહિલા પ્રતિનિધિ મંડળના પ્રમુખ તરીકે શ્રીમતી શીતલબેન ટંડેલની વરણી કરવામાં આવી હતી અને રાજ્‍ય પ્રતિનિધિ તરીકે શ્રી સંજયભાઈ છીંદા અને શ્રી કિશોરભાઈ મકવાણાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

Related posts

સેલવાસ ન.પા. વિસ્‍તારમાં નિર્માણાધિન કોઈપણ જગ્‍યાએ પાણીનો ભરાવો નજરે પડશે તો જવાબદાર વ્‍યક્‍તિઓ વિરૂદ્ધ દાનહ પીડીએ વિભાગ કાનૂની કાર્યવાહી કરશે

vartmanpravah

લોકસભા ચૂંટણી-2024: કાયદો-વ્‍યવસ્‍થા જાળવવાના ભાગરૂપે નરોલીમાં પોલીસ-બટાલિયનના જવાનો દ્વારા ફલેગમાર્ચ યોજાઈ

vartmanpravah

દાનહ વન વિભાગ ‘વન્‍યજીવ સપ્તાહ’નું આયોજન કરશે

vartmanpravah

દાનહના ઈલેક્‍શન ઓબ્‍ઝર્વર જનરલ તરીકે જસવિંદર કૌર સિધ્‍ધુની નિયુક્‍તિ

vartmanpravah

માનવ-કેન્‍દ્રિત વૈશ્વિકરણ સૌને સાથે લઈને, જી20ને અંતિમ છેડા સુધી લઈ જવાનો પ્રયાસ – નરેન્‍દ્રમોદી

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગનો ફરી એકવાર રાષ્‍ટ્રીય સ્‍તરે વાગેલો ડંકો ભારત સરકાર દ્વારા આયોજીત ‘આરોગ્‍ય મંથન-2023’માં દાનહ અને દમણ-દીવને જન આરોગ્‍ય ક્ષેત્રે કરેલા ઉત્‍કૃષ્‍ટ કાર્ય બદલ બે પુરસ્‍કારોની થયેલી નવાજેશ

vartmanpravah

Leave a Comment