September 2, 2026
Vartman Pravah
Other

વલસાડ જિલ્લા તલાટી-કમ મંત્રી મંડળના પ્રમુખ તરીકે અમિતભાઈ આર. પટેલની સર્વાનુમતે વરણી

ઉપ પ્રમુખ તરીકે મુકેશભાઈ પ્રજાપતિ અને ભાવેશભાઈ પટેલની સર્વ સંમતિથીકરાયેલી નિયુક્‍તિ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26 : આજે કપરાડા તાલુકાના નાનાપોંઢા ખાતે વલસાડ જિલ્લા તલાટી-કમ મંત્રી મંડળની કારોબારી સભા મળી હતી. જેમાં શ્રી અમિતભાઈ આર. પટેલની પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ઉપ પ્રમુખ તરીકે શ્રી મુકેશભાઈ પ્રજાપતિ અને શ્રી ભાવેશભાઈ પટેલની નિયુક્‍તિ કરવામાં આવી હતી જ્‍યારે મહામંત્રી તરીકે શ્રી સંજયભાઈ સી. પટેલ, સહમંત્રી તરીકે શ્રી ચેતનભાઈ પટેલ, ખજાનચી શ્રી ધનેશભાઈ પટેલની પસંદગી કરવામાં આવી હતી.
મહિલા પ્રતિનિધિ મંડળના પ્રમુખ તરીકે શ્રીમતી શીતલબેન ટંડેલની વરણી કરવામાં આવી હતી અને રાજ્‍ય પ્રતિનિધિ તરીકે શ્રી સંજયભાઈ છીંદા અને શ્રી કિશોરભાઈ મકવાણાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

Related posts

દાનહ અને દમણ-દીવના ભાગ્ય વિધાતા કોણ? દાનહ અને દમણ-દીવમાં મોદી સરકારે શિખવેલા પાઠઃ સાંસદ પોતે સરકાર નહીં પણ પ્રજાનો પ્રતિનિધિ

vartmanpravah

દાદરાની ગ્રોવર ઍન્ડ વેલ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં રક્તદાન શિબિર યોજાઈ

vartmanpravah

લોકસભાની દાનહ બેઠકની ચૂંટણી લગભગ માત્ર ઔપચારિકઃ દમણ-દીવ બેઠક માટે ચાલી રહેલો તેજ ગતિથી અંડરકરંટ

vartmanpravah

રિલાયન્‍સ ફાઉન્‍ડેશને દાનહની 87 પ્રાથમિક શાળામાં બાળકોને કરાવેલું તિથિ ભોજન

vartmanpravah

મહારાષ્‍ટ્રમાં ફૂટબોલ રમવા જઈ રહેલા દાનહના ખેલાડીઓનો ટેમ્‍પો ફૂરઝા ગામ નજીક પલ્‍ટી જતાં 9થી વધુ યુવાનો ઈજાગ્રસ્‍ત

vartmanpravah

સેલવાસના સચિવાલય અને કલેક્‍ટર કચેરી પરિસરમાં કલમ 144 લાગુ કરાઈ

vartmanpravah

Leave a Comment