April 16, 2026
Vartman Pravah
કપરાડાગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

નાની વહીયાળ તા.ધરમપુરમાં ચેકડેમ કમ કોઝવેનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યુ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29 : તારીખ. 27/12/2022ને મંગળવારના રોજ તા.ધરમપુરના નાની વહીયાળ ગામે વાંકા ફળીયા મોટી ખનકી પર ધારાસભ્‍ય શ્રી અરવિંદભાઈ પટેલ અને જિલ્લા પંચાયત શાસક પક્ષ નેતા નાની વહીયાળ હાઈસ્‍કૂલના આચાર્ય શ્રી શૈલેશકુમાર આર. પટેલના પ્રયત્‍નો, ભલામણથી ચેકડેમ કમ કોઝવે માટે રૂા.11,97,000 મંજુર કરવામાં આવેલ હતા. જેનુ ખાતમુહૂર્ત જિ.પંચાયત શાસક પક્ષ નેતા શૈલેશકુમાર પટેલ, ભાજપ અગ્રણી બારોલીયા, સરપંચ જિ.પંચાયત સભ્‍ય પતિ શ્રી ગણેશભાઈ બિરારી, સરપંચ શ્રી વિનોદભાઈ પઢેર, માજી તા. પંચાયત સભ્‍યો જયેશભાઈ, નગીનભાઈ, ડેપ્‍યુટી સરપંચ દિનેશભાઈ,વડીલશ્રી જગાભાઈના વરદ હસ્‍તે જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના અધિકાર રુબરુમાં કરવામાં આવ્‍યુ હતું. ચેકડેમ કમ કોઝવે બંધાતા નાની વહીયાળના કેટલાય ખેડૂતોને પાણીની સુવિધા અને ખેતીમાં અવરજવર માટે સુવિધા મળી રહેશે. જેથી ખેડૂતોએ આનંદની લાગણી વ્‍યક્‍ત કરી ધારાસભ્‍યશ્રી અને હોદ્દેદારોનો આભાર માન્‍યો હતો.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દેવકા બીચ રોડ સહિતના વિકાસ કામોનો કરેલો સર્વેઃ સમયમર્યાદામાં ગુણવત્તા સાથે પૂર્ણ કરવા નિર્દેશ

vartmanpravah

દાનહઃ સામરવરણી પંચાયતમાં પાણીની સમસ્‍યા નિવારવા શનિવારે ટાંકી નિર્માણ કાર્યનું કરાયું ખાતમુહૂર્ત

vartmanpravah

વલસાડ જિલ્લા પ્રભારીમંત્રી મુકેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા આયોજન મંડળની બેઠક મળી

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લામાં પાંચમા દિવસે ૩૫૮૧ વિદ્યાર્થીઓનું વેક્સિનેશન કરાયું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને પરસોત્તમ રૂપાલાની કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment