February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજથી વાપી ચલા ભાઠેલા પ્‍લોટમાં શ્રી શિવશક્‍તિ મહાયજ્ઞનો પ્રારંભ થશે

શ્રી ભાવભાવેશ્વર મહાયજ્ઞ સમિત દ્વારાઆયોજીત યજ્ઞ તા.07 થી 13 જાન્‍યુઆરી સુધી વિવિધ આધ્‍યાત્‍મિક કાર્યક્રમ કાર્યરત રહેશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: વાપીને આંગણે આવતીકાલે 7મી જાન્‍યુઆરીથી ચલા ભાઠેલા પાર્ટી પ્‍લોટમાં શ્રી શિવ-શક્‍તિ મહાયજ્ઞનો શુભારંભ થનાર છે.
શ્રી સદ્‌ગુરુદેવ સ્‍વામી અખંડાનંદજી મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્‍ટ બરૂમાળ ધરમપુર દ્વારા આ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું છે. શ્રી વિદ્યાનંનદ સરસ્‍વતીજી મહારાજના સાનિધ્‍યમાં યોજાનાર યજ્ઞનું સંચાલન શ્રી ભાવભાવેશ્વર મહાયજ્ઞ સમિતિ વાપી દ્વારા થનાર છે. વિશેષ માહિતી સંપર્ક નં.ભદ્રેશભાઈ પંડયા 98251 48632, બી.કે. દાયમા 93774 82940, સંપત બેડિયા 98241 68830 ઉપર કરી શકાશે. દરરોજ યજ્ઞ જાપ અને આહુતિમાં અનેક લોકો જોડાનાર છે. દરરોજ યજ્ઞ પ્રારંભ સવારે 9 થી 12 અને 3 થી 6 વાગ્‍યા સુધી રહેશે. પ્રતિદિન 6:30 કલાકે મહાઆરતી, યજ્ઞ પરિક્રમા સવારે 9 કલાકથી રાત્રે 9 કલાક સુધી દરરોજ તેમજ યજ્ઞ પુર્ણાહુતિ તા.13 જાન્‍યુઆરી શુક્રવાર તથા આજ દિવસે સાંજે મહાપ્રસાદનું ભવ્‍ય આયોજન કરાયું છે.

Related posts

કપરાડા અને ધરમપુર તાલુકામાં કરોડોના ખર્ચે બનેલા ચેકડેમોની ખંડેર અને જર્જરિત

vartmanpravah

દમણ મામલતદાર કાર્યાલય દ્વારા અપાતા ડોમિસાઈલ જાતિ, આવક વગેરેના પ્રમાણપત્રો માટેની ઓફલાઈન અરજી લેવાનું બંધ કરાયું

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં સમગ્ર સંઘપ્રદેશ સામુહિક યોગમુદ્રાથી શોભાયમાન બન્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લો કોરોનાના ભરડા તરફ ધકેલાઈ રહ્યો છે : બુધવારે જિલ્લામાં 10 નવા પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

સરીગામના અંતરિયાળ વિસ્‍તાર બોન્‍ડપાડામાં રૂા.15 લાખના ખર્ચે થનારી પેવર બ્‍લોકની કામગીરી

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર ગમખ્‍વાર અકસ્‍માત: વલસાડથી દમણ નોકરીએ જતા યુવકની કાર બે ટ્રક વચ્‍ચે સેન્‍ડવીચ બની જતા કમકમાટી ભર્યુ મોત

vartmanpravah

Leave a Comment