December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં આયોજીત એજ્‍યુકેશન ઈનોવેશન ફેર જીલ્લા કલેકટર એક દિવસ વધુ રાખવા જણાવ્‍યું : વિદ્યાર્થીઓને લાભ લેવા આગ્રહ કર્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.11: દીવ ખાતે બે દિવસીય એજ્‍યુકેશન ઈનોવેશન ફેરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આજરોજ જીલ્લા કલેકટર ફવર્મન બ્રહ્માએ એજ્‍યુકેશન ઈનોવેશન ફેરને વધુ એક દિવસ રાખી અને દીવ જીલ્લાના વિદ્યાર્થીઓને લાભ લેવાજણાવ્‍યું. આજરોજ દીવ કલેકટર ફવર્મન બ્રહ્માએ એજ્‍યુકેશન ઈનોવેશન ફેરની મુલાકાત લીધી હતી અને શિક્ષકો દ્વારા બનાવેલા પ્રોજેક્‍ટનુ નિરીક્ષણ કર્યું હતું, તથા શિક્ષકોના પ્રોજેક્‍ટની પ્રશંસા કરી હતી. સાથે શિક્ષણ વિભાગના અધિકારીઓને વધુમાં વધુ બાળકો આ પ્રદર્શનનોને નિહાળવા માટે બે દિવસની જગ્‍યાએ એજ્‍યુકેશન ઈનોવેશન ફેરને વધુ એક દિવસ એટલે ત્રણ દિવસની વ્‍યવસ્‍થા કરવાના દિશા નિર્દેશ કર્યા અને આ ફેરને એક દિવસ વધુ રાખવાનું નિર્દેશ પણ કર્યો છે. જેથી આ પ્રોજેક્‍ટનો લાભ દીવ જીલ્લાના વિદ્યાર્થીઓ કરી શકે. ઉલ્લેખનીય છે કે, આ એજ્‍યુકેશન ઈનોવેશન ફેરમાં કુલ 40 આકર્ષક અને શીખવા લાયક પ્રોજેક્‍ટ રાખવામાં આવ્‍યા છે.

Related posts

75 મા આઝાદી નો અમૃત મહોત્‍સવ નિમિત્તે ભાનુજ્‍યોત સ્‍કૂલ તથા ચણોદ ગ્રામ પંચાયત તથા ભાજપના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને ચણોદ ગામ વેપારી એસોસિયેશન દ્વારા હર ઘર તિરંગા – ઘર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન

vartmanpravah

સિલ્ધા ગામે પટેલપાડામાં નવયુવક મંડળ દ્વારા આઠમા દિવસે ગણપતિની મૂર્તિનુ વિસર્જન કરાયું

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના બોક્‍સર સુમિત કુમારની વર્લ્‍ડ બોક્‍સિંગ ચેમ્‍પિયનશિપ-2024 માટે પસંદગી

vartmanpravah

‘આદિત્‍ય એન.જી.ઓ.’ દ્વારા 2 માર્ચથી નરોલી બાલેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે શિવકથાનું આયોજન

vartmanpravah

દમણ લાયન્‍સ ક્‍લબ દ્વારા કપરાડાના મનાલા, રોહિયાળ, જામગભાણ, વાડધા અને બુરલાના ગામના જરૂરિયાતમંદ લોકોને ધાબળાનું કરાયેલું વિતરણ

vartmanpravah

આજથી વાપી ચલા ભાઠેલા પ્‍લોટમાં શ્રી શિવશક્‍તિ મહાયજ્ઞનો પ્રારંભ થશે

vartmanpravah

Leave a Comment