February 5, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં આયોજીત એજ્‍યુકેશન ઈનોવેશન ફેર જીલ્લા કલેકટર એક દિવસ વધુ રાખવા જણાવ્‍યું : વિદ્યાર્થીઓને લાભ લેવા આગ્રહ કર્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.11: દીવ ખાતે બે દિવસીય એજ્‍યુકેશન ઈનોવેશન ફેરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આજરોજ જીલ્લા કલેકટર ફવર્મન બ્રહ્માએ એજ્‍યુકેશન ઈનોવેશન ફેરને વધુ એક દિવસ રાખી અને દીવ જીલ્લાના વિદ્યાર્થીઓને લાભ લેવાજણાવ્‍યું. આજરોજ દીવ કલેકટર ફવર્મન બ્રહ્માએ એજ્‍યુકેશન ઈનોવેશન ફેરની મુલાકાત લીધી હતી અને શિક્ષકો દ્વારા બનાવેલા પ્રોજેક્‍ટનુ નિરીક્ષણ કર્યું હતું, તથા શિક્ષકોના પ્રોજેક્‍ટની પ્રશંસા કરી હતી. સાથે શિક્ષણ વિભાગના અધિકારીઓને વધુમાં વધુ બાળકો આ પ્રદર્શનનોને નિહાળવા માટે બે દિવસની જગ્‍યાએ એજ્‍યુકેશન ઈનોવેશન ફેરને વધુ એક દિવસ એટલે ત્રણ દિવસની વ્‍યવસ્‍થા કરવાના દિશા નિર્દેશ કર્યા અને આ ફેરને એક દિવસ વધુ રાખવાનું નિર્દેશ પણ કર્યો છે. જેથી આ પ્રોજેક્‍ટનો લાભ દીવ જીલ્લાના વિદ્યાર્થીઓ કરી શકે. ઉલ્લેખનીય છે કે, આ એજ્‍યુકેશન ઈનોવેશન ફેરમાં કુલ 40 આકર્ષક અને શીખવા લાયક પ્રોજેક્‍ટ રાખવામાં આવ્‍યા છે.

Related posts

વાપીમાં ગ્રોથ ક્રાફટ ટ્રેનિંગ સોલ્‍યુસન તાલીમ સુવિધા કેન્‍દ્રનો પ્રારંભ

vartmanpravah

દમણઃ કચીગામમાં ક્‍લાસીક્‍ ઇન્‍ડસ્‍ટ્રીઝપાસે ચલા વિસ્‍તારમાં રહેતા રિક્ષા ઉપર જીવંત વીજ તાર તૂટી રિક્ષા ચાલક હરીશભાઈ હળપતિનું ઘટના સ્‍થળ પર જ મોત

vartmanpravah

દમણ જિ.પં.ના સભ્‍યો-સરપંચોએ સંઘપ્રદેશના પ્રશાસકશ્રીની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

25-નવસારી સંસદીય મતવિસ્‍તાર માટે 35 નામાંકન રજૂ કરાયા: નામાંકનના અંતિમ દિને 24 નામાંકન રજૂ કરાયા

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત કાર્યાલયમાં કાનૂની જાગૃતતા શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડના સુખેજ ગામે 170મું સરસ્‍વતી ધામનું લોકાર્પણ કરાયું

vartmanpravah

Leave a Comment