October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

છેલ્લાં પાંચેક મહિનાથી પરિશ્રમ કરી મૂર્તિકારો ગણેશજીની મૂર્તિઓને સજાવટમાં આખરી ઓપ આપી રહ્યાછે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીલખી(વંકાલ),તા.23: કોરોના મહામારીનાં પગલે છેલ્લાં બે વર્ષથી ગણેશભક્‍તો મહોત્‍સવની ઉજવણી ઉજવી શક્‍યા ન હતા પરંતુ આ વર્ષે કોરોના નિયંત્રણમાં હોવાથી તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવતા શ્રીજી ભક્‍તોમાં અનેરો ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો જેને લઈને જિલ્લાભરમાં મૂર્તિકારો દ્વારા ગણેશજીની મૂર્તિ બનાવીને તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
જ્‍યારે હવે કોરોના નિયંત્રણમાં હોવાથી શ્રીજી ભક્‍તો દ્વારા આ વર્ષે શ્રીજી ભક્‍તોમાં ઉત્‍સુકતા સાથે ઉજવણીમાં જોડાયા જ્‍યારે જિલ્લાના ચીખલી, ગણદેવી સહિત ખેરગામ તાલુકાના ગામડાંઓમાં અને શહેરોમાં ગણેશ ઉત્‍સવને લઈને મંડળો દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી રહી છે જેમ જેમ ગણેશ ચતુર્થીની તારીખ નજીક આવી રહી તેમ તેમ મૂર્તિકારો દ્વારા ગણેશજીની મૂર્તિઓને આખરી ઓપ આપી દેવામાં આવી રહ્યો છે.

Related posts

પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા યુ.ટી. સ્‍તરીય ચિત્રકલા હરીફાઈ-2022નું આયોજન કરાશે

vartmanpravah

વાપી વીઆઈએ નજીક ઈલેક્‍ટ્રીકની દુકાનમાં આગ લાગી

vartmanpravah

સેલવાસમાં રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘની મળેલી સામાજીક સદ્‌ભાવના બેઠક

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે કરી નવનિર્વાચિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે શુભેચ્છા મુલાકાત કરી આપેલા અભિનંદન

vartmanpravah

સીબીએસઈની ધોરણ 10ની પરીક્ષામાં પરિણામ નબળુ આવતાં દાનહની બે ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ તણાવમાં આવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

ગ્રામ પંચાયત ખાતે VCE મારફતે રેશનકાર્ડને આધાર નંબર સાથે સીડ કરાવી e -KYC કરાવી શકાશે

vartmanpravah

Leave a Comment