Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

છેલ્લાં પાંચેક મહિનાથી પરિશ્રમ કરી મૂર્તિકારો ગણેશજીની મૂર્તિઓને સજાવટમાં આખરી ઓપ આપી રહ્યાછે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીલખી(વંકાલ),તા.23: કોરોના મહામારીનાં પગલે છેલ્લાં બે વર્ષથી ગણેશભક્‍તો મહોત્‍સવની ઉજવણી ઉજવી શક્‍યા ન હતા પરંતુ આ વર્ષે કોરોના નિયંત્રણમાં હોવાથી તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવતા શ્રીજી ભક્‍તોમાં અનેરો ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો જેને લઈને જિલ્લાભરમાં મૂર્તિકારો દ્વારા ગણેશજીની મૂર્તિ બનાવીને તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
જ્‍યારે હવે કોરોના નિયંત્રણમાં હોવાથી શ્રીજી ભક્‍તો દ્વારા આ વર્ષે શ્રીજી ભક્‍તોમાં ઉત્‍સુકતા સાથે ઉજવણીમાં જોડાયા જ્‍યારે જિલ્લાના ચીખલી, ગણદેવી સહિત ખેરગામ તાલુકાના ગામડાંઓમાં અને શહેરોમાં ગણેશ ઉત્‍સવને લઈને મંડળો દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી રહી છે જેમ જેમ ગણેશ ચતુર્થીની તારીખ નજીક આવી રહી તેમ તેમ મૂર્તિકારો દ્વારા ગણેશજીની મૂર્તિઓને આખરી ઓપ આપી દેવામાં આવી રહ્યો છે.

Related posts

વલસાડમાં યોજાયેલ મેરેથોનમાં અતુલ કંપનીનાં કર્મચારીઓએ ભાગ લીધો

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા. ૬ અને ૭ ડિસે.એ યોજાનાર બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

vartmanpravah

ધરમપુર નગરીયા વિસ્‍તાર રોડના ખાડા પુરવા આવેલ પાલિકાના ટ્રેક્‍ટર અને જેસીબી પણ ખાડામાં

vartmanpravah

જિલ્લા કલેક્‍ટર તપસ્‍યા રાઘવે જારી કરેલો આદેશ દમણના દરિયા કિનારે, જેટી, પાર્કિંગ પ્‍લેસ, જાહેર સ્‍થળ કે જાહેર રસ્‍તા ઉપર દારૂ-બિયર પીવા સામે પ્રતિબંધ

vartmanpravah

આજે દમણ-દીવ લોકસભાના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ આંબાવાડીથી મોટી દમણના પ્રચારના શ્રીગણેશ કરશે

vartmanpravah

વાપીની કંપનીમાં સિવિલ કામ કરતા બેમજુરોએ રૂા.7.77 લાખના ચાંદી વાયર બંડલ ચોરી કરતા ધરપકડ

vartmanpravah

Leave a Comment