Vartman Pravah
ગુજરાતડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

વલસાડથી સાળંગપુર સુધીની એસટી બસ સેવાનો કરાયો પ્રારંભ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.03 : વલસાડ ડેપોથી સાળંગપુર કષ્‍ટભંજન મંદિર સુધી એસટી બસ સેવાનો આરંભ કરવામાં આવ્‍યો છે. આ બસ રાતે ત્‍યાંજ રોકાશે અને બીજા દિવસે સવારે 10 વાગે વલસાડ માટે રિટર્ન આવશે.
દક્ષિણ ગુજરાતથી સાળંગપુર કષ્‍ટભંજન દેવના દર્શન કરવા માટે મોટી સંખ્‍યામાં લોકો જાય છે જેને લઈને એસટી બસ સેવા શરૂઆત અર્થે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી ત્‍યારે આજરોજ વલસાડ એસટી ડેપો ખાતેથી સાળંગપુર સુધીની બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે. જેને લઈને કષ્‍ટભંજન દેવનાં દર્શનાર્થીઓમાં આનંદ છવાયો છે.

Related posts

દમણ જિલ્લા કક્ષાની રમતગમત સ્‍પર્ધામાં ઉચ્‍ચ પ્રાથમિક મોડેલ સ્‍કૂલ નાની દમણ કબડ્ડી અને 200 મીટર દોડ(છોકરા)માં પ્રથમ: છોકરીઓની શ્રેણીમાં ખોખોની રમતમાં મેળવેલો દ્વિતીય ક્રમ

vartmanpravah

વલસાડ લોકસભા ચૂંટણી ઉમેદવારીના 7 ફોર્મ મંજૂરઃ ભાજપ-કોંગ્રેસએ વાંધા-આક્ષેપ વગર ખેલદિલી દાખવી

vartmanpravah

નવસારીના નાગધરા ગામે ડ્રોન ટેકનોલોજીથી નેનો યુરિયા છંટકાવ કરવામાં આવ્યો

vartmanpravah

વાપી ડુંગરા સાર્વજનિક હાઈસ્‍કૂલમાં વિદ્યાર્થી સન્‍માન અને ધો.10, 12 ના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ યોજાયો

vartmanpravah

NCTEએ શૈક્ષણિક સત્ર 2021-22 અને 2022-23 માટે શિક્ષક શિક્ષણ સંસ્થાઓના પ્રદર્શન મૂલ્યાંકન અહેવાલ સબમિટ કરવા માટે નોટિસ બહાર પાડી

vartmanpravah

જાયન્‍ટ્‍સ ગ્રુપ ઓફ વલસાડ દ્વારા ગાયનેકોલોજિસ્‍ટ ડૉ. યોગિની રોલેકરનું વક્‍તવ્‍ય યોજાયું

vartmanpravah

Leave a Comment