December 1, 2025
Vartman Pravah
ગુજરાતડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

વલસાડથી સાળંગપુર સુધીની એસટી બસ સેવાનો કરાયો પ્રારંભ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.03 : વલસાડ ડેપોથી સાળંગપુર કષ્‍ટભંજન મંદિર સુધી એસટી બસ સેવાનો આરંભ કરવામાં આવ્‍યો છે. આ બસ રાતે ત્‍યાંજ રોકાશે અને બીજા દિવસે સવારે 10 વાગે વલસાડ માટે રિટર્ન આવશે.
દક્ષિણ ગુજરાતથી સાળંગપુર કષ્‍ટભંજન દેવના દર્શન કરવા માટે મોટી સંખ્‍યામાં લોકો જાય છે જેને લઈને એસટી બસ સેવા શરૂઆત અર્થે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી ત્‍યારે આજરોજ વલસાડ એસટી ડેપો ખાતેથી સાળંગપુર સુધીની બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે. જેને લઈને કષ્‍ટભંજન દેવનાં દર્શનાર્થીઓમાં આનંદ છવાયો છે.

Related posts

રાજકોટ ગેમ ઝોન આગ દુર્ઘટનાના મૃતકોનેશ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડે પાઠવી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ

vartmanpravah

વાપી શામળાજી ને.હા.56 ઉપર પડેલાખાડા માટે ધારાસભ્‍ય બેઠયા ખાડામાં : ખાડા મહોત્‍સવ ઉજવાશે

vartmanpravah

આજથી મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવની મુલાકાતે

vartmanpravah

વાપીમાં વેપારી બોગસ વેબસાઈટમાં 94 લાખનું ટ્રાન્‍જેકશન કરી સાઈબર ક્રાઈમનો ભોગ બન્‍યો

vartmanpravah

3 હજારથી વધુ હિન્‍દુઓની ઉપસ્‍થિતિમાં ‘સકલ હિન્‍દુ સંઘર્ષ સમિતિ’ દ્વારા વિરમગામ ખાતે વિશાળ હિન્‍દુ આક્રોશ રેલી યોજાઈ

vartmanpravah

પીપરીયા પુલ નજીક ટ્રકની ટક્કર લાગતા સ્‍કૂટી સવાર યુવતી ઘાયલ થતાં સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

Leave a Comment