October 21, 2024
Vartman Pravah
ગુજરાતડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

વલસાડથી સાળંગપુર સુધીની એસટી બસ સેવાનો કરાયો પ્રારંભ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.03 : વલસાડ ડેપોથી સાળંગપુર કષ્‍ટભંજન મંદિર સુધી એસટી બસ સેવાનો આરંભ કરવામાં આવ્‍યો છે. આ બસ રાતે ત્‍યાંજ રોકાશે અને બીજા દિવસે સવારે 10 વાગે વલસાડ માટે રિટર્ન આવશે.
દક્ષિણ ગુજરાતથી સાળંગપુર કષ્‍ટભંજન દેવના દર્શન કરવા માટે મોટી સંખ્‍યામાં લોકો જાય છે જેને લઈને એસટી બસ સેવા શરૂઆત અર્થે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી ત્‍યારે આજરોજ વલસાડ એસટી ડેપો ખાતેથી સાળંગપુર સુધીની બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે. જેને લઈને કષ્‍ટભંજન દેવનાં દર્શનાર્થીઓમાં આનંદ છવાયો છે.

Related posts

રોટરી વાપી રિવરસાઈડ દ્વારા વાપી હાફ મેરેથોનનું આયોજન કરાયું

vartmanpravah

દમણગંગા નદીનું પાણી અત્‍યંત પ્રદૂષિત થતા નદીકાંઠાના ગામડાઓની પ્રજામાં વ્‍યાપેલો રોષ

vartmanpravah

સરીગામના અંતરિયાળ વિસ્‍તાર બોન્‍ડપાડામાં રૂા.15 લાખના ખર્ચે થનારી પેવર બ્‍લોકની કામગીરી

vartmanpravah

ભામટી માહ્યાવંશી નાઈટ ટૂર્નામેન્‍ટનો દબદબાભેર આરંભ

vartmanpravah

દમણ જિલ્લા પંચાયત અને સરપંચોના પ્રતિનિધિ મંડળે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

સેલવાસના ટોકરખાડા વિસ્‍તારમાં વેલ્‍ડીંગ કરતી વખતે ડીઝલની ટાંકીમાં તણખાં પડતા થયેલો બ્‍લાસ્‍ટઃ એક વ્‍યક્‍તિને પહોંચેલી ઈજા

vartmanpravah

Leave a Comment