December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડવાપી

ડહેલીથી મળેલા અજાણ્યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

વલસાડ તા.૨૦ઃ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ડહેલી ટોકનપાડા ગામે વાપીથી મુંબઇ જતા રેલવે ટ્રેકની અપ ડાઉન લાઇન ઉપર કિ.મી. ૧પ૭/ ૧૩, ૧૧ ની વચ્ચે તા.૧૧/પ/૨૦૨૨ના રોજ સવારે ૮-૪૦ પહેલાં ટ્રેનની અડફટે આવી મરણ પામેલા અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઉંમર આશરે ૪૦ થી ૪૨ વર્ષ, શરીરે સફેદ કલરનું આખી બાંયનું શર્ટ તથા આછા ભૂરા ડાર્ક કલરનું લાઇનિંગવાળું પેન્ટ પહેર્યું છે. આ વર્ણનવાળા મૃતકના જો કોઇ વાલીવારસો હોય તો ભિલાડ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Related posts

ઉમરગામ તાલુકા ભાજપા મહિલા સંગઠન દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મદિવસની કરેલી ઉજવણી

vartmanpravah

ધરમપુરમાં જી.એસ.ટી અધિકારી બની આવેલો ઠગ વેપારીઓની સતર્કતાથી જેલમાં ધકેલાયો

vartmanpravah

વલસાડ કલેક્‍ટર કચેરી ખાતે કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેએ કમાન્‍ડ અને કંટ્રોલ સેન્‍ટરનું ઉદ્‌ઘાટન કર્યું

vartmanpravah

દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલની સરકાર આજે કટ્ટર બેઈમાન તરીકે સાબિત થઈ છેઃ કેન્‍દ્રિય માહિતી પ્રસારણ અને ખેલમંત્રી અનુરાગ ઠાકુર : દીવ ખાતે પત્રકારો સાથે કરેલી વાતચીત

vartmanpravah

ઉમરગામ પાલિકામાં પ્રમુખ સહિતના મહત્‍વના હોદ્દા હાંસલ કરવા લોબીંગ શરૂ

vartmanpravah

વાપીની મહિલાનો બિભત્‍સ વિડીયો ઉતારી બ્‍લેકમેલ કરતા બે આરોપીના જામીન ફગાવાયા

vartmanpravah

Leave a Comment