April 19, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડવાપી

ડહેલીથી મળેલા અજાણ્યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

વલસાડ તા.૨૦ઃ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ડહેલી ટોકનપાડા ગામે વાપીથી મુંબઇ જતા રેલવે ટ્રેકની અપ ડાઉન લાઇન ઉપર કિ.મી. ૧પ૭/ ૧૩, ૧૧ ની વચ્ચે તા.૧૧/પ/૨૦૨૨ના રોજ સવારે ૮-૪૦ પહેલાં ટ્રેનની અડફટે આવી મરણ પામેલા અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઉંમર આશરે ૪૦ થી ૪૨ વર્ષ, શરીરે સફેદ કલરનું આખી બાંયનું શર્ટ તથા આછા ભૂરા ડાર્ક કલરનું લાઇનિંગવાળું પેન્ટ પહેર્યું છે. આ વર્ણનવાળા મૃતકના જો કોઇ વાલીવારસો હોય તો ભિલાડ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Related posts

સેન્‍ટર ફોર લર્નિંગ રીસોર્સિસ પૂણેના સહયોગથી દાનહમાં શિક્ષણ વિભાગ દ્વારા સામર્થ્‍ય પહેલ હેઠળ ‘એન્‍હાસ યોર ઈંગ્‍લીશ આઇ’ કાર્યક્રમનો કરાયેલો શુભારંભ

vartmanpravah

વાપી હાઈવે ઉપર ડ્રાઈવરને ઝોકું આવી જતા લક્‍ઝરી બસ પલટી મારી ગઈ : બે મુસાફરના મોત, છ ઘાયલ

vartmanpravah

વલસાડ કોંગ્રેસ કાર્યાલયમાં સોમવારે પ્રેસવાર્તા યોજાઈ

vartmanpravah

જિ.પં.ના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત પી.એમ.શ્રી સી.પી.એસ. દપાડા પંચાયત અને સી.આર.સી.ના સંયુક્‍ત પ્રયાસથી દપાડાના મિશનપાડામાં ‘‘શિક્ષણની વાત વાલીઓ સાથે” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

શ્રીમતી ઝવેરબેન હિરજી શાહ સાર્વજનિક શાળા ઝરોલી ખાતે વિનામૂલ્‍યે નોટબૂક વિતરણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

હિંમતનગર સ્થિત સાબર ટ્રાફિક ઍજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ટીઆરબી જવાનોને રેઈનકોટ વિતરણ કરાયા

vartmanpravah

Leave a Comment