August 31, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પૂર્વ રાષ્‍ટ્રપતિ રામ નાથ કોવિંદ, પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવોએ હિમાચલ પ્રદેશના રાજ્‍યપાલ રાજેન્‍દ્ર વિશ્વનાથ આર્લેકરના પુત્રના લગ્નમાં આપેલી હાજરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પણજી, તા.10: ગોવાના વરિષ્‍ઠ ભાજપના નેતા અને હિમાચલ પ્રદેશના રાજ્‍યપાલ શ્રી રાજેન્‍દ્ર વિશ્વનાથ આર્લેકરના પુત્ર અમોઘના ગોવામાં યોજાયેલ લગ્ન સમારંભમાં દેશમાંથી ઘણા મહાનુભાવોએ હાજરી આપી હતી. ગોવામાં આયોજીત આ લગ્ન સમારંભમાં પૂર્વ રાષ્‍ટ્રપતિ શ્રી રામ નાથ કોવિંદ, કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદ્વિપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ, દિલ્‍હીના ઉપ રાજ્‍યપા શ્રી વિનય સકસેના સહિત વિવિધ રાજ્‍યોના રાજ્‍યોપાલશ્રીઓ અને નેતાઓ હાજર રહ્યાહતા. આ તમામ મહાનુભાવોએ નવંદપતિને આશીર્વાદ પાઠવ્‍યા હતા.

Related posts

વલસાડ ઘડોઈ ગામ આસપાસ વિસ્‍તારમાં દહેશત ફેલાવી રહેલો દિપડો અંતે પાંજરે પુરાયો

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા ગ્રામ્‍ય વિસ્‍તારમાં ડ્રોન વડે સર્વેની કામગીરી શરૂ કરાઈ

vartmanpravah

માર્ગ અને મકાન વિભાગના લશ્કરોની જાંબાઝ કામગીરી – માત્ર ૨૪ કલાકમાં નવસારી તાલુકાનો ઉન – ખડસુપા રોડ થયો કાર્યરત

vartmanpravah

સાયલી નહેર નજીકથી યુવતીની લાશ મળી આવતા ચકચાર

vartmanpravah

પશ્ચિમ રેલવે મુંબઈ-અમદાવાદ વચ્‍ચે 522 કિમી રૂટ ઉપર કવચ સિસ્‍ટમ કાર્યરત કરશે

vartmanpravah

દેશના વડાપ્રધાન તરીકે નરેન્‍દ્રભાઈ મોદીના 8 વર્ષમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે લેવાયેલા મહત્‍વના 8 નિર્ણયો

vartmanpravah

Leave a Comment