Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દેગામમાં ક્‍વોરીની ખાણમાં કામ કરતા શ્રમિકો પર પથ્‍થર પડતા દબાઈ જતા બે સ્‍થાનિક શ્રમજીવીઓના કરૂણ મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.22: ચીખલી તાલુકાના દેગામ ગામે આવેલ બ્‍લેક ડાયમંડ સ્‍ટોન એન્‍ટરપ્રાઈઝ ક્‍વોરીની પથ્‍થરની ખાણમાં શ્રમિકો પથ્‍થરની ભેખડ ઉપર બ્‍લાસ્‍ટિંગ કરવા માટે હોલ ભરતા હતા તે દરમ્‍યાન સવારના સાડા દસેક વાગ્‍યાના અરસામાં અચાનક ઉપરથી મોટા પથ્‍થરો ધસી આવતા દબાઈ જતા મંગુભાઈ છનાભાઈ પટેલ (રહે.દેગામ ઘોડિયાવાડ કુંવાધોલ ફળીયા તા.ચીખલી) તથા રતિલાલ મનુભાઈ પટેલ (રહે.દેગામ ધોડીયાવાડ તા.ચીખલી) એમ બે ના ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યા હતા. આ ઉપરાંત દેગામઘોડિયાવાડના નટુભાઈ ભીમભાઈ પટેલ ઈજાગ્રસ્‍ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા હતા. બનાવ અંગેની જાણ રાજેશ જીવણભાઈ પટેલ (રહે.દેગામ ધોડિયાવાડ તા.ચીખલી) એ કરતા પોલીસે અકસ્‍માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

વાપી સી ટાઈપમાંથી કારની ઉઠાંતરી

vartmanpravah

બુધવારે દાનહમાં 39 ડીગ્રી તાપમાન નોંધાયું: ઔર વધુ ગરમી પડશે

vartmanpravah

આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના 76માં સ્વાતંત્ર્ય પર્વની ધરમપુરમાં શાનદાર ઉજવણી

vartmanpravah

મૃતક વ્‍યક્‍તિના વાલી/વારસો, સગાં-સંબંધીઓએ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવો

vartmanpravah

‘સ્‍કાઉટ સ્‍કાર્ફ ડે’ નિમિત્તે દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડના નવાસ્‍કાર્ફનું ડીઈઓના કાર્યાલયમાં કરાયેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

સેલવાસમાં ‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના’ અંતર્ગત દિવ્‍યાંગ નાગરિકોને સહાયક ઉપકરણ વિતરણ કરવામાં આવ્‍યા

vartmanpravah

Leave a Comment