October 14, 2025
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

નાનીવહીયાળ હાઈસ્‍કૂલને પ્રથમવાર કેન્‍દ્ર ફળવાતા- કુલ 332 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

સેન્‍ટર નંબર 6632 નાનીવહીયાળ હાઈસ્‍કૂલમાં એસએસસી બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14 : તા.14 માર્ચ 2023 થી શરુ થતી એસએસસી બોર્ડની પરીક્ષાનું સેન્‍ટર નંબર-6632 વોક ટુ ગેધર્સ શ્રી ઉમેદભાઈ દોશી સાર્વજનિક માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા નાનીવહીયાળ કેન્‍દ્ર પ્રથમવાર ફાળવેલ હતુ. જેમા નાનીવહીયાળ હાઈસ્‍કૂલ, દિવાલય માધ્‍યમિક અને ઉ.મા. શાળા ફુલવાડી અને સરકારી માધ્‍યમિક શાળા ધામણીના કુલ-335 વિદ્યાર્થીઓમાંથી કુલ-332 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
દક્ષિણ ગુજરાત પછાત વર્ગ સેવા મંડળ સુરતના ટ્રસ્‍ટીઓ અને શાળાના આચાર્ય સ્‍થળ સંચાલક શ્રી શૈલેશકુમાર આર. પટેલ શાળા વાલીમંડળના પ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલ ઉપપ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ, સભ્‍યો જુગલભાઈ, નારણભાઈ અને શાળા પરિવારે વિદ્યાર્થીઓને ફુલ આપી ચોકલેટ, સાકર ખવડાવી શુભેચ્‍છાઓ અને શુભકામના પાઠવી હતી.

Related posts

ફેડરેશન ઓફ ગુજરાત ઈન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા 18મો એફજીઆઈ એવોર્ડ ફોર એક્‍સીલન્‍સ યોજાશે : જુદી જુદી 13 કેટેગરીનો સમાવેશ

vartmanpravah

રેડક્રોસ જિલ્લા દિવ્‍યાંગ પુનર્વસન કેન્‍દ્ર સેલવાસમાં સાધન સામગ્રી વિતરણ કરાયા

vartmanpravah

દાનહ સુરંગી ગામે સનાતન કંપનીમાં કોપર વાયરની ચોરીના ૬ આરોપીઓની ધરપકડ

vartmanpravah

થોડા સમયના આરામ બાદ પારડી વિસ્‍તારમાં ફરી ચોરોની ગેંગ સક્રિય

vartmanpravah

ચાર દિવસ માટે પારડી રેલવે ફાટક બંધ રહેશે : રેલવે તંત્રએ જાહેરાત વિના અચાનક ફાટક બંધ કરતાં લોકો હાડમારીમાં મુકાયા

vartmanpravah

આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલનો આજનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment