Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આજે દાનહ ભાજપ મહિલા મોર્ચા દ્વારા મેડિકલ કેમ્‍પ યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13: ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા દેશમા 6ઠ્ઠી એપ્રિલ ભાજપા સ્‍થાપના દિવસથી 14મી એપ્રિલ ડો.બાબા સાહેબ આંબેડકર જન્‍મજયંતિ સુધી સામાજીક ન્‍યાય પખવાડા મનાવી રહી છે. એને ધ્‍યાનમાં રાખી મહિલા મોર્ચા સેલવાસ તરફથી 14મી એપ્રિલ ડો.બાબા સાહેબ આંબેડકર જન્‍મ જયંતિ નિમિતે મેડીકલ કેમ્‍પનું આયોજન રેડ ચીલી રેસ્‍ટ્રો, એસબીઆઈ બેંકની બાજુમાં, કીલવણી રોડ, સેલવાસ ખાતે સાંજે 4.00 વાગ્‍યાથી 7.00વાગ્‍યા દરમ્‍યાન આયોજન કરવામાં આવ્‍યું છે. આ કેમ્‍પમાં ડો. તુષાર પટેલ ઓર્થોપેડિક, ડો. દિપ્તી અગ્રવાલ ગાયનેક, ડો. કિંજલ પટેલ સ્‍કીન સ્‍પેશ્‍યાલિસ્‍ટ, ડો. નૂતન બર્વે જનરલ પ્રેક્‍ટિશનર, ડો. ફેની પટેલ ડેન્‍ટલ ચિકિત્‍સક સેવા આપશે. આ કેમ્‍પનો મોટી સંખ્‍યામાં લાભ લેવા માટે ભાજપા મહિલા મોરચા દ્વારા આમંત્રિત કરવામાં આવ્‍યા છે.

Related posts

રાષ્‍ટ્રીય શાળા રમત સ્‍પર્ધા-2023 દિલ્‍હી અને ગ્‍વાલિયર ખાતે યોજાયેલ અંડર-19 બેડમિન્‍ટન રમતમાં સંઘપ્રદેશના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન

vartmanpravah

પારડી હાઈવે પર કન્‍ટેનરે રીક્ષાને ટક્કર મારતા ત્રણ પેસેંજર ઘાયલ

vartmanpravah

દાનહના કૌંચા ગામેઆરડીસી ચાર્મી પારેખના હસ્‍તે ‘વન ધન વિકાસ કેન્‍દ્ર ક્‍લસ્‍ટર’નું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

વાપી ડુંગરી ફળીયામાં છેતરી બાબતે ઠપકો આપવા ગયેલ પરિવારના હાથ-પગ તોડી નાખ્‍યા

vartmanpravah

ધરમપુર માલનપાડા રોડ ઉપર ટ્રક-બાઈક વચ્‍ચે અકસ્‍માત : બાઈક સવાર દંપતિ પૈકી પત્‍નીનું મોત

vartmanpravah

વલસાડમાં આયોજીત થનાર હંગામી ફટાકડા બજારનો ઓરિએન્‍ટલ વિમા કંપનીએ વિમાની ના પાડતા કલેક્‍ટરમાં રજૂઆત

vartmanpravah

Leave a Comment