April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસમાં એસી રીપેરીંગની દુકાનમાં 10 હજારની ચોરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13: સેલવાસના પીપરીયા વિસ્‍તારમાં એક એસી રીપેરીંગની દુકાનનું શટર તોડી રોકડા દસ હજાર રૂપિયાની ચોરી થઈ હોવાની ઘટના બની છે. પ્રાપ્ત વિગત અનુસાર સેલવાસના પીપરીયા વિસ્‍તારમાં ઈન્‍ડસ્‍ટ્રીયલ કન્‍ટ્રોલ્‍સ નામની એસી રીપેરીંગની દુકાનમાં મોડી રાત દરમ્‍યાન કોઈ અજાણ્‍યા ઈસમો દુકાનનું શટર તોડી ગલ્લામાંથી રોકડ દસ હજાર રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. દુકાનના માલિક રાકેશ ગાંધી જ્‍યારે સવારે દુકાન ખોલવા માટે આવ્‍યા ત્‍યારે જોયું તો દુકાનનું શટર તૂટેલું હતું અંદર જોઈ તપાસ કરતા દુકાનમાં બીજા કોઈ સામાનને નુકસાન થયેલ ન હતું પરંતુ ગલ્લામાંથી રોકડ રકમ રૂા.10 હજારની ચોરી ગઈ હોવાનું જાણવા મળ્‍યું હતું. આ ઘટના અંગે પોલીસને જાણ કરતા પીએસઆઈ શ્રી સોનુ દુબે અને એમની ટીમ પહોંચી ઘટના અંગેની જાણકા મેળવી હતી. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયાના એમ.ડી. એચ.એમ. જોશીએ સંઘપ્રદેશના પ્રશાસક સાથે કરેલીમુલાકાત

vartmanpravah

દાનહમાં દમણગંગા કિનારે તથા ગામડાઓમાં નહેર કાંઠે અસ્‍તાંચળના સૂર્યને અર્ઘ્‍ય આપી છઠ્ઠ મહાપર્વ નિમિત્તે ઉત્તર ભારતીયોએ કરેલું પૂજન-અર્ચન

vartmanpravah

સેલવાસ ન.પા. કાઉન્‍સિલર સુમનભાઈ પટેલ અને સામરવરણી પંચાયત સભ્‍ય પ્રવિણભાઈ પટેલે દાનહના વાઘછીપા ગામના જર્જરિત રસ્‍તા અંગે કલેક્‍ટર ભાનુ પ્રભાને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

ગૃહ રાજ્‍યમંત્રી હર્ષ સંઘવીએ ધરમપુર અને વલસાડ ખાતે ગણેશોત્‍સવના ગણેશ પંડાલોમાં ભગવાન શ્રી ગણેશના પૂજન-અર્ચન કરી ધન્‍યતા અનુભવી

vartmanpravah

વાપી-ચલા, નામધા- ચંડોર વિસ્‍તારમાં વારંવાર થતા વીજકાપ સમસ્‍યાની કોંગ્રેસ દ્વારા ઉચ્‍ચ રજૂઆત

vartmanpravah

કરજગામ રાયવાડીમાં બોરિંગોમાંથી નીકળતું કલર યુક્‍ત પાણીની સમસ્‍યા યથાવત્‌

vartmanpravah

Leave a Comment