Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રોહિણાના આધેડે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.16: પારડી તાલુકાના રોહિણા દીપમાળ ફળિયા ખાતે રહેતા પ્રવિણભાઈ બહાદુરભાઈ ધો. પટેલ આજરોજ સવારે આશરે છ વાગ્‍યાના આસપાસ હું નોકરી પર જાઉં છું એવું કહી ઘરની પાછળ આવેલ આંબાના ઝાડની ડાળી પરસાડી વડે ગળે ફાંસો ખાય કોઈ અગમ્‍ય કારણ પોતાનું જીવન ટુંકાવ્‍યું હતું. સાત વાગ્‍યાના આસપાસ પત્‍ની ગીતાબેન ઘરના પાછળના ભાગે જતા પતિ પ્રવિણભાઈને આંબાના ઝાડની ડાળી પર લટકતા જોઈ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવી પ્રવિણભાઈને સાડી કાપી નીચે ઉતારી સારવાર માટે રોહિણા સીએસસી ખાતે લઈ જતા ફરજ પરના ડોક્‍ટરે તપાસ દરમિયાન તેમને મૃત જાહેર કર્યા હતા. પારડી પોલીસે આ અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

વાપીમાં સી.એમ. કોન્‍વે દરમિયાન પોલીસે ટ્રાફિક માટે બળ પ્રયોગ કરતા વાહન ચાલકોએ હંગામો મચાવ્‍યો

vartmanpravah

તિથલનો દરિયો બન્‍યો તોફાની : રવિવાર હોવાથી સહેલાણીઓની ઉમટેલી ભીડ બની ભયભીત

vartmanpravah

અંત્‍યોદય યોજના અંતર્ગત આપવામાં આવતા મફત રાશનનો લાભ ડીબીટી યોજનાના લાભાર્થીઓને પણ આપવા સેલવાસ ન.પા. કાઉન્‍સિલર સુમનભાઈ પટેલની પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીને રજૂઆત

vartmanpravah

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતૃત્‍વમાં રાજ્‍યના ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રાજ્‍યના વીજ ગ્રાહકોને વધુ સારી વીજ સેવાઓ મળે તે માટે રાજ્‍ય સરકારનો મહત્‍વપૂર્ણ નિર્ણય

vartmanpravah

પાણી પૂરવઠા રાજ્યમંત્રીશ્રી જીતુભાઇ ચૌધરીએ વલસાડના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ સ્‍વામિનારાયણ મંદિર પાછળ દમણગંગા નદી કિનારે દશેરાના દા’ડે મોપેડ ધોવા ગયેલા યુવાનનો પગ લપસી જતાંપાણીમાં ડૂબી જતાં થયેલું મોત

vartmanpravah

Leave a Comment