September 4, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રોહિણાના આધેડે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.16: પારડી તાલુકાના રોહિણા દીપમાળ ફળિયા ખાતે રહેતા પ્રવિણભાઈ બહાદુરભાઈ ધો. પટેલ આજરોજ સવારે આશરે છ વાગ્‍યાના આસપાસ હું નોકરી પર જાઉં છું એવું કહી ઘરની પાછળ આવેલ આંબાના ઝાડની ડાળી પરસાડી વડે ગળે ફાંસો ખાય કોઈ અગમ્‍ય કારણ પોતાનું જીવન ટુંકાવ્‍યું હતું. સાત વાગ્‍યાના આસપાસ પત્‍ની ગીતાબેન ઘરના પાછળના ભાગે જતા પતિ પ્રવિણભાઈને આંબાના ઝાડની ડાળી પર લટકતા જોઈ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવી પ્રવિણભાઈને સાડી કાપી નીચે ઉતારી સારવાર માટે રોહિણા સીએસસી ખાતે લઈ જતા ફરજ પરના ડોક્‍ટરે તપાસ દરમિયાન તેમને મૃત જાહેર કર્યા હતા. પારડી પોલીસે આ અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

વાપી તાલુકા પંચાયત નવિન ભવનનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે લોકાર્પણ કરાયું

vartmanpravah

દાનહમાં 97 અદ્યતન નંદઘરોનું થનારૂં નિર્માણઃ દૂધની, માંદોની, કૌંચા સહિતના અંતરિયાળ વિસ્‍તારના બાળકોને મળનારો લાભ

vartmanpravah

વાપી ડુંગરી ફળીયામાં અનેક ભંગારના ગોડાઉનો ભિષણ આગની લપેટમાં : સમગ્ર વિસ્‍તારમાં ભયનો માહોલ

vartmanpravah

ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લામાં ક્ષતિગ્રસ્‍ત થયેલા રસ્‍તાઓના રિપેરિંગ કામગીરી હાથ ધરાઈ

vartmanpravah

બેંગલોર ખાતે યોજાનારી 62મીરાષ્‍ટ્રીય સુબ્રોતો ફૂટબોલ ટુર્નામેન્‍ટમાં ભાગ લેવા દાનહની પ્રાથમિક મરાઠી શાળા કૌંચા ચીખલીપાડાના 16 સભ્‍યોની ટીમ રવાના

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા સેલવાસ કલેક્‍ટર કચેરીના પરિસરમાં સ્‍થાપવામાં આવેલ દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્‍વ. ઈન્‍દિરા ગાંધીની પ્રતિમાને હટાવાતા કોંગ્રેસે કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment