July 21, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જી.આઈ.ડી.સી. થર્ડ ફેઈઝવિસ્‍તારમાં શુક્રવારે પાવર સપ્‍લાય કાપ રહેશે

સવારે 7 કલાકથી બપોરે 1 કલાક દરમિયાન કાપ રહેશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: વાપી જી.આઈ.ડી.સી. થર્ડ ફેઈઝ વિસ્‍તારમાં આગામી તા.19-05-2023ને શુક્રવારના રોજ સવારે 7 કલાકથી બપોરે 1 કલાક દરમિયાન વીજ પુરવઠો બંધ રહેનાર છે.
દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ના જણાવ્‍યા અનુસાર 66 કે.વી. આરતી, માઈક્રોઈન્‍ક તથા 11 કે.વી. હિન્‍દુસ્‍તાન ઈન્‍ક-1, ગાયત્રી શક્‍તિ, વી.કો. પરમશીવા, ડયુફર ગ્રોફેડ, રોયલ પ્રોસેસ, ગુજરાત ઈલેક્‍ટ્રોમેગ, ધનલક્ષ્મી, જે.કે.ટી., જે.બી.એફ., એસ.કાંત, શાહ પેપરમીલ, સરના કેમિકલ, હેરંબા વાયટલ લેબ અને એચ.આઈ.એલ. ફીડર થર્ડ ફેઈઝ વિસ્‍તારમાં અગત્‍યનું સમારકામ હોવાથી વીજ પુરવઠો બંધ રહેશે તેમજ કામકાજ પુરુ થયા બાદ કોઈપણ સુચના આપ્‍યા સિવાય વિદ્યુત પુરવઠો ચાલુ કરવામાં આવશે. ડી.જી.વી.સી.એલ.એ અખબારી યાદી દ્વારા જણાવેલ છે.

Related posts

શ્રી મહ્યાવંશી શિક્ષણ પ્રચારક સંઘની ટુકવાડામાં મિટીંગ યોજાઈ : કારોબારીની રચના જાહેર કરાઈ

vartmanpravah

નવરાત્રિ દરમિયાન વરસાદથી બચવા સેલવાસમાં વોટરપ્રૂફ ડોમ સાથે ગરબા રમવાની વ્‍યવસ્‍થા ઉભી કરાઈ

vartmanpravah

વાપી બલીઠા રેલવે ટ્રેક નજીક અજાણ્‍યા યુવાનની લાશ મળી : શરીર ઉપર ઘા ના નિશાન થકી હત્‍યાની આશંકા

vartmanpravah

‘વિશ્વ મત્‍સ્‍યોદ્યોગ દિવસ’ નિમિત્તે અમદાવાદ ખાતે યોજાયેલ ‘ગ્‍લોબલ ફિશરીઝ કોન્‍ફરન્‍સ ઈન્‍ડિયા-2023’નું દીવ વણાંકબારાના માછીમારોએ નિહાળેલું જીવંત પ્રસારણ

vartmanpravah

આછવણીના પ્રગટેશ્વરધામની ધજા સાથેની પદયાત્રાનું દમણથી પ્રસ્‍થાન કરાયું : પ્રગટેશ્વર દાદાના પ્રાગટય દિન અવસરે મંદિરના શિખરે ધજા ચઢાવાશે

vartmanpravah

આજે વલસાડમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલનો રોડ શો યોજાશે

vartmanpravah

Leave a Comment