August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સમરોલી સ્‍વામિનારાયણ સ્‍કૂલ સીબીએસઈનું ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને ધો.10નું 100 ટકા પરિણામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.14: સમરોલી સ્‍થિત સ્‍વામિનારાયણ સ્‍કૂલનું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ-10 નું સીબીએસઈનું 100-ટકા પરિણામ આવતા શાળા પરિવારમાં ખુશી ફેલાઈ જવા પામી હતી.
સમરોલીમાં શ્રી સ્‍વામિનારાયણ ઈન્‍ટરનેશનલ ગુણાતીત વિદ્યાધામનું અંગેજી માધ્‍યમનું સીબીએસઈનું ધોરણ-12 સાયન્‍સ અને કોમર્સનું 100-ટકા પરિણામ જાહેર થયું હતું. જેમાં સાયન્‍સમાં પાર્થ પટેલ અને કોમર્સમાં હેમીલ પટેલ પ્રથમ ક્રમે આવ્‍યા હતા. શાળાના ચાર વિદ્યાર્થીઓ 90-ટકાથી વધુ જ્‍યારે 14 વિદ્યાર્થીઓ 80-ટકાથી વધુ લાવ્‍યા હતા.
જ્‍યારે સીબીએસઈના ધોરણ-10 ના અંગેજી માધ્‍યમનું પણ 100-ટકા પરિણામ સાથે યશવી ચૌહાણ પ્રથમ ક્રમે આવી હતી. અને 6 જેટલા વિદ્યાર્થીઓએ 90-ટકાથી વધુ ગુણ મેળવ્‍યા હતા. શાળાના પ્રમુખ, સ્‍વામી ઘનશ્‍યામ પ્રકાશ દાસજી, નિપુનભાઈ આચાર્ય ભરતસિંધ ભદૈરિયાએ તમામ વિદ્યાર્થીઓ અને સ્‍ટાફને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

દાનહના સામરવરણીમાં રહેતા વેપારીનું હૃદયરોગના હૂમલામાં મોત

vartmanpravah

વાપી યુ.પી.એલ. મુક્‍તિધામને 6 વર્ષ પુરા થયા: 4763 જેટલા મૃતદેહોના અગ્નિ સંસ્‍કાર કરાયા

vartmanpravah

નાની દમણ આટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે અમિત લાલુભાઈ પટેલની નિમણૂક કરાઈ

vartmanpravah

દાનહઃ મોરખલના ધોડીપાડા, ડુંગરીપાડાનો ખનકી ઉપરનો મુખ્‍ય રસ્‍તો ધોવાઈ જતા હાલાકી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં દમણમાં ‘વિભાજનની ભયાનકતા’ના સ્‍મરણ દિવસ નિમિત્તે યોજાયેલ મૌન રેલી

vartmanpravah

દાનહમાં નરોલી અને સામરવરણી મુખ્‍ય રોડ પર સર્જાયેલા બે જુદા જુદા અકસ્‍માતમાં બે વ્‍યક્‍તિના થયેલા મોત

vartmanpravah

Leave a Comment