April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અતુલ રૂરલ ડેવલપમેન્‍ટ ફંડ દ્વારા તા.19 મેના રોજ પરીયા હાઈસ્‍કૂલમાં નિઃશુલ્‍ક નેત્રયજ્ઞ યોજાશે

ઓપરેશનની જરૂરીયાતવાળા દર્દીઓ મફત ઓપરેશન કરી આપવામાં આવશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: અતુલ રૂરલ ડેવલપમેન્‍ટ ફંડ, આર.એન.સી. ફ્રી આઈ હોસ્‍પિટલ વલસાડ, પિડિલાઈટ ઈન્‍ડસ્‍ટ્રીઝ લી. તથા વિઝન ફાઉન્‍ડેશન ઓફ ઈન્‍ડિયાના સંયુક્‍ત ઉપક્રમે આગામી તા.19મે શુક્રવારના રોજ પરીયા હાઈસ્‍કૂલ તા.પારડીમાં મફત નેત્રયજ્ઞ યોજાનાર છે.
નેત્રયજ્ઞમાં મોતિયો, ઝામર, વેલ જેવાઓપરેશનની જરૂરીયાતવાળા દર્દીઓનું નિદાન કરવામાં આવશે તેમજ જરૂરીયાતવાળા દર્દીઓનું મફત પ્રત્‍યારોપણ કરી આપવામાં આવશે. કેમ્‍પમાં જ જરૂરીયાતવાળા દર્દીઓને ઓપરેશન અંગે જાણ કરાશે. જે તે દિવસે વલસાડ આર.એન.સી. હોસ્‍પિટલમાં લાવવામાં આવશે. ઓપરેશન દરમિયાન વિના મુલ્‍યે રહેવા જમવાની સગવડ આપવામાં આવનાર છે.

Related posts

વલસાડ લીલાપોર-સરોધી પુલ પાણીમાં ગરકાવ : જીવના જોખમે રાહદારી-વાહન ચાલકો પુલ ક્રોસ કરે છે

vartmanpravah

ચીખલીની સ્‍પંદન હોસ્‍પિટલના સંચાલકો અને તબીબોએ દાખવેલી માનવતા : ડાંગ આહવાના ગરીબ પરિવારના સભ્‍યની એક મહિનાની સારવાર અને દવાનું રૂા. 1.પ0 લાખનું બિલ માફ કર્યું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સતત ત્રણ દિવસ અધિકારીઓ સાથે પ્રેઝન્‍ટેશનો અને સમીક્ષા બેઠક બાદ દમણ-સેલવાસના નિર્માણાધીન શૈક્ષણિક સંકુલની લીધેલી મુલાકાત

vartmanpravah

પતંજલિ યોગ સમિતિ દ્વારા વી.આઈ.એ. ગ્રાઉન્‍ડ ઉપર યોગા-અભ્‍યાસ કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનનો ચૂંટણી કાર્યક્રમ જાહેર

vartmanpravah

નવસારી: અબ્રામા ખાતે ભારતીય કળષિ અનુસંધાન પરિષદના 93 મા સ્‍થાપનાદિનની ઉજવણી

vartmanpravah

Leave a Comment