Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અતુલ રૂરલ ડેવલપમેન્‍ટ ફંડ દ્વારા તા.19 મેના રોજ પરીયા હાઈસ્‍કૂલમાં નિઃશુલ્‍ક નેત્રયજ્ઞ યોજાશે

ઓપરેશનની જરૂરીયાતવાળા દર્દીઓ મફત ઓપરેશન કરી આપવામાં આવશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: અતુલ રૂરલ ડેવલપમેન્‍ટ ફંડ, આર.એન.સી. ફ્રી આઈ હોસ્‍પિટલ વલસાડ, પિડિલાઈટ ઈન્‍ડસ્‍ટ્રીઝ લી. તથા વિઝન ફાઉન્‍ડેશન ઓફ ઈન્‍ડિયાના સંયુક્‍ત ઉપક્રમે આગામી તા.19મે શુક્રવારના રોજ પરીયા હાઈસ્‍કૂલ તા.પારડીમાં મફત નેત્રયજ્ઞ યોજાનાર છે.
નેત્રયજ્ઞમાં મોતિયો, ઝામર, વેલ જેવાઓપરેશનની જરૂરીયાતવાળા દર્દીઓનું નિદાન કરવામાં આવશે તેમજ જરૂરીયાતવાળા દર્દીઓનું મફત પ્રત્‍યારોપણ કરી આપવામાં આવશે. કેમ્‍પમાં જ જરૂરીયાતવાળા દર્દીઓને ઓપરેશન અંગે જાણ કરાશે. જે તે દિવસે વલસાડ આર.એન.સી. હોસ્‍પિટલમાં લાવવામાં આવશે. ઓપરેશન દરમિયાન વિના મુલ્‍યે રહેવા જમવાની સગવડ આપવામાં આવનાર છે.

Related posts

તમામની નજર સિલવાસા પર હતી

vartmanpravah

વલસાડ જિલ્લા કાનૂની સેવા સમિતિ દ્વારા બાળકોના જાતિય સતામણી અંગે કાયદાકીય તાલીમ યોજાયો

vartmanpravah

દાનહ વનવિભાગ દ્વારા ‘વન્‍યજીવ સપ્તાહ’ અંતર્ગત નિબંધ સ્‍પર્ધાનું આયોજન

vartmanpravah

વાપી ગીતાનગર રહેણાંક વિસ્‍તારમાં કુટણખાનુ ઝડપાયું : સ્‍થાનિકોએ હલ્લાબોલ મચાવ્‍યો

vartmanpravah

પારડી પાલિકા દ્વારા બજારમાં સરપ્રાઈઝ ચેકિંગ: 6 જેટલા વેપારીઓ 7પ થી ઓછી માઈક્રોનની થેલી આપતા ઝડપાયાઃ 3 હજાર જેટલો દંડ વસૂલ્‍યો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં અઢી દિવસના સ્‍થાપિત ગણપતિની મૂર્તિઓનું વિસર્જન

vartmanpravah

Leave a Comment