January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અતુલ રૂરલ ડેવલપમેન્‍ટ ફંડ દ્વારા તા.19 મેના રોજ પરીયા હાઈસ્‍કૂલમાં નિઃશુલ્‍ક નેત્રયજ્ઞ યોજાશે

ઓપરેશનની જરૂરીયાતવાળા દર્દીઓ મફત ઓપરેશન કરી આપવામાં આવશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: અતુલ રૂરલ ડેવલપમેન્‍ટ ફંડ, આર.એન.સી. ફ્રી આઈ હોસ્‍પિટલ વલસાડ, પિડિલાઈટ ઈન્‍ડસ્‍ટ્રીઝ લી. તથા વિઝન ફાઉન્‍ડેશન ઓફ ઈન્‍ડિયાના સંયુક્‍ત ઉપક્રમે આગામી તા.19મે શુક્રવારના રોજ પરીયા હાઈસ્‍કૂલ તા.પારડીમાં મફત નેત્રયજ્ઞ યોજાનાર છે.
નેત્રયજ્ઞમાં મોતિયો, ઝામર, વેલ જેવાઓપરેશનની જરૂરીયાતવાળા દર્દીઓનું નિદાન કરવામાં આવશે તેમજ જરૂરીયાતવાળા દર્દીઓનું મફત પ્રત્‍યારોપણ કરી આપવામાં આવશે. કેમ્‍પમાં જ જરૂરીયાતવાળા દર્દીઓને ઓપરેશન અંગે જાણ કરાશે. જે તે દિવસે વલસાડ આર.એન.સી. હોસ્‍પિટલમાં લાવવામાં આવશે. ઓપરેશન દરમિયાન વિના મુલ્‍યે રહેવા જમવાની સગવડ આપવામાં આવનાર છે.

Related posts

દાનહના અથાલ ખાતેની પેસિફિક સાઇબર ટેક્‍નોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામદારોએ હડતાળ પર ઉતરી કરેલો ચક્કાજામ

vartmanpravah

ચીખલી તાલુકાના ગામોમાં પણ પરવાનગી વિના ચિકન-મટનની દુકાન, ઢાબાઓ ધમધમી રહ્યા છે!

vartmanpravah

જેઈઆરસી દ્વારા સંઘપ્રદેશના ત્રણેય જિલ્લામાં સરેરાશ 15 થી 40 પૈસા જેટલો વીજદરમાં કરાયેલો વધારો

vartmanpravah

આખા વર્ષ દરમિયાન લાખો પર્યટકોને સ્‍વર્ગનો અહેસાસ કરાવતા દાદરા નગર હવેલીના દૂધની ગામને મળ્‍યો ‘‘બેસ્‍ટ ટુરિઝમ વિલેજ” એવોર્ડ-2024

vartmanpravah

સ્‍વાગત કાર્યક્રમ ખરા અર્થમાં પ્રજાના પ્રશ્નોનો સુખદ ઉકેલ લાવનાર સાબિત થયોઃ વલસાડના બે અરજદારનો જૂનો પ્રશ્ન ત્‍વરિત ઉકેલાયો

vartmanpravah

વાંસદા તાલુકામાં સૌથી વધુ ૧૮૪ મી.મી વરસાદ નોંધાયો : કેલિયા અને જૂજ ડેમ ઓવરફ્લો થતાં નીચાણ વાળા વિસ્તારોને એલર્ટ કરાયા

vartmanpravah

Leave a Comment