April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

જી-20 સમિટમાં પોલિકેબ ઈન્‍ડિયા લિ. દ્વારા લગાવવામાં આવેલ સ્‍ટોલોનું પ્રતિનિધિ મંડળ અને વિદ્યાર્થીઓએ કરેલું અવલોકન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.19: દીવમાં બે દિવસીય જી-20 સમિટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સંઘપ્રદેશ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ અને જી-20ના શેરપા અમિતાભ કાંતે જી-20 સંબંધિત પ્રદર્શનનું ઉદ્‌ઘાટન કર્યું હતું. સંઘપ્રદેશ દમણ અને દાનહના ઉદ્યોગોએ પણ આ પ્રદર્શનમાં સ્‍ટોલ લગાવ્‍યા હતા. જી-20 સમિટમાં દમણની પોલીકેબ ઈન્‍ડિયા લિમિટેડ કંપની દ્વારા સ્‍ટોલ ઉભો કરવામાં આવ્‍યો છે. જી-20 સમિટમાં ભાગ લેવા આવેલા વિવિધ દેશો અને ભારતના પ્રતિનિધિ મંડળોએ પ્રથમ દિવસે પોલીકેબ ઈન્‍ડિયા લિમિટેડ કંપની દ્વારા ઉભા કરાયેલા સ્‍ટોલની મુલાકાત લીધી હતી.
જ્‍યારે બીજા દિવસે વિદ્યાર્થીઓ અને સામાન્‍ય નાગરિકો માટે ખુલેલા પ્રદર્શનને કારણે મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ અને સામાન્‍ય નાગરિકોએ પોલીકેબ ઈન્‍ડિયા લિમિટેડ દ્વારા ઉભા કરાયેલ સ્‍ટોલની મુલાકાત લઈ માહિતી લીધી હતી.

Related posts

મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્‍ટ દેગામ (વાપી)માં ‘‘ડાઉન સિન્‍ડ્રોમ ડે”ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

કિલ્લા પરિસરના સૌંદર્યીકરણની જાળવણી બાબતે દમણ ન.પા.ના ચીફ ઓફિસરે રહેવાસીઓ સાથે કરેલી બેઠક

vartmanpravah

સેલવાસ પ્રશાસન દ્વારા ટ્રાન્‍સપોર્ટનગરના નિર્માણ માટે બાધારૂપ 3 ઝૂંપડાઓનું કરાયું ડિમોલીશન: ત્રણ પરિવારો ઘરવિહોણાં બન્‍યા

vartmanpravah

‘ચૂંટણી લોકશાહીનું પર્વ છે’

vartmanpravah

સેલવાસ પાલિકા હરકતમાં : બિલ્‍ડરો દ્વારા નદીમાં છોડાતા ડ્રેનેજના પાણીને બંધ કરવા શરૂ કરેલી કવાયત

vartmanpravah

દમણના સમુદ્ર કિનારાની સ્‍વચ્‍છતા માટેનું અભિયાન બન્‍યું જન આંદોલન

vartmanpravah

Leave a Comment