February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહીને પગલે વલસાડ જિલ્લાના ખેડૂતોને તકેદારીના પગલા લેવા અનુરોધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.07: હવામાન ખાતાની આગાહી અનુસાર તા.07/06/2023 થી તા.11/06/2023 સુધી કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહીને ધ્‍યાને લઈ વલસાડ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને જરૂરી તકેદારીના પગલા લેવા તાકીદ કરવામાં આવે છે.
તૈયાર થયેલા ફળ અને શાકભાજી ઉતારી લેવા તેમજ તૈયાર કરેલી ખેત પેદાશો સલામત સ્‍થળે ખસેડી લેવી, ઉત્‍પાદન અવસ્‍થાના બાગાયતી પાકોનો સુરક્ષિત જગ્‍યાએ સંગ્રહ કરવો, બાગાયતી પાકોમાં પિયત આપવાનું ટાળવું. કેળ, પપૈયા તેમજ ટેકો આપવા લાયક ફળઝાડોમાં ટેકા આપવા તથા થડની આજુબાજુ માટી ચઢાવવી તથા રાસાયણિક તેમજ સેન્‍દ્રીય ખાતરો કે હોર્મોંન્‍સનાછંટકાવ કરવા નહી. આ ઉપરાંત ખેડૂતોએ કળષિ વિજ્ઞાન કેંદ્ર, અંભેટી, કપરાડા અને નવસારી કળષિ યુનિવર્સિટી દ્વારા જણાવેલા પગલા લેવા માટે વલસાડ જિલ્લા નાયબ બાગાયત નિયામક દ્વારા અખબારી યાદીમાં જણાવાયુ છે.

Related posts

વાપી મચ્‍છી વિક્રેતાઓનો પાલિકામાં હલ્લાબોલ : માર્કેટમાં ગાળાના દૈનિક 100ની વસુલાતનો વિરોધ

vartmanpravah

કચીગામના સરપંચ ભરતભાઈ પટેલે ગૌશાળામાં ગાયોને ઘાસચારો ખવડાવી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નિરોગી જીવન અને દીર્ઘાયુની કરેલી કામના

vartmanpravah

ધરમપુરના ગડી અને કપરાડાના ગિરનાળામાં રૂા.1-1 કરોડના ખર્ચે નવનિર્મિત આશ્રમશાળાનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે કરાયેલું લોકાર્પણ

vartmanpravah

સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિન નિમિત્તે તિથિ ભોજન તથા હોસ્‍પિટલમાં દર્દીઓને ફળ અને બિસ્‍કિટનું વિતરણ કરી મનાવ્‍યો

vartmanpravah

દાનહ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ભારત સરકારના ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત કરાયેલું મેગા પેરેન્‍ટ ટીચર્સ મિટીંગનું આયોજન

vartmanpravah

‘‘લો કોસ્‍ટ લાઈબ્રેરી મેનેજમેન્‍ટ” વિષય પર તૈયાર કરાયેલુ વલસાડના વિદ્યાર્થીનું રીસર્ચ પેપર આંતરરાષ્‍ટ્રીય સ્‍તર પર પ્રકાશિત થયુ

vartmanpravah

Leave a Comment