October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહીને પગલે વલસાડ જિલ્લાના ખેડૂતોને તકેદારીના પગલા લેવા અનુરોધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.07: હવામાન ખાતાની આગાહી અનુસાર તા.07/06/2023 થી તા.11/06/2023 સુધી કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહીને ધ્‍યાને લઈ વલસાડ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને જરૂરી તકેદારીના પગલા લેવા તાકીદ કરવામાં આવે છે.
તૈયાર થયેલા ફળ અને શાકભાજી ઉતારી લેવા તેમજ તૈયાર કરેલી ખેત પેદાશો સલામત સ્‍થળે ખસેડી લેવી, ઉત્‍પાદન અવસ્‍થાના બાગાયતી પાકોનો સુરક્ષિત જગ્‍યાએ સંગ્રહ કરવો, બાગાયતી પાકોમાં પિયત આપવાનું ટાળવું. કેળ, પપૈયા તેમજ ટેકો આપવા લાયક ફળઝાડોમાં ટેકા આપવા તથા થડની આજુબાજુ માટી ચઢાવવી તથા રાસાયણિક તેમજ સેન્‍દ્રીય ખાતરો કે હોર્મોંન્‍સનાછંટકાવ કરવા નહી. આ ઉપરાંત ખેડૂતોએ કળષિ વિજ્ઞાન કેંદ્ર, અંભેટી, કપરાડા અને નવસારી કળષિ યુનિવર્સિટી દ્વારા જણાવેલા પગલા લેવા માટે વલસાડ જિલ્લા નાયબ બાગાયત નિયામક દ્વારા અખબારી યાદીમાં જણાવાયુ છે.

Related posts

ડીઆઈએના પ્રતિનિધિ મંડળે સંઘપ્રદેશના પ્રશાસકશ્રીની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

ઉમરગામના નારગોલ ખાતે ગ્રામ પંચાયત અને નારગોલ મરીન પોલીસ સ્‍ટેશનના સંયુત ઉપક્રમે તિરંગા યાત્રા યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના 70 મહિના પૂર્ણઃ સંઘપ્રદેશના આવેલા સારા દિવસો

vartmanpravah

નવસારી જિલ્લામાં 02 કોરોના પોઝીટવ કેસ નોંધાયાઃ 12 કોવિડ હોસ્‍પિટલમાં એક્‍ટિવ

vartmanpravah

વલસાડ, વાપી એસ.ટી. વિભાગ દ્વારા હોળી-ધુળેટી તહેવારો માટે માંગો ત્‍યારે બસની યોજના કાર્યરત કરાઈ

vartmanpravah

જિલ્લા ટર્ન આઉટ ઈમ્‍પ્‍લિટેશન પ્‍લાનના નોડલ અધિકારી અતિરાગ ચપલોતના અધ્‍યક્ષસ્‍થાને સોશિયલ મિડીયા ઈન્‍ફલુએન્‍ઝર મિટ યોજાઈ

vartmanpravah

Leave a Comment