December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

શનિવારે દાનહ જિ.પં. અને સેલવાસ ન.પા. દ્વારા લાભાર્થી સંમેલન યોજાશેઃ કેન્‍દ્રીય આવાસ અને શહેરી કાર્ય રાજ્‍ય મંત્રી કૌશલ કિશોરની રહેનારી વિશેષ ઉપસ્‍થિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.08 : દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત અને સેલવાસ નગરપાલિકાના સંયુક્‍ત ઉપક્રમે કેન્‍દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓમાટે ‘લાભાર્થી’ સમ્‍મેલનનું આયોજન આગામી 10 જૂનના શનિવારે સવારે 11:30 વાગ્‍યે દાનહની ડો. એ.પી.જે. અબ્‍દુલ કલામના સભાખંડમાં કરવામાં આવ્‍યું છે. આ અવસરે કેન્‍દ્રીય રાજ્‍ય મંત્રી (આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય) શ્રી કૌશલ કિશોરના હસ્‍તે લાભાર્થીઓને વિવિધ કિટનું વિતરણ કરવામાં આવશે અને મંત્રીશ્રી સંમેલનને સંબોધિત કરશે.
આ પ્રસંગે દાનહના તમામ લાભાર્થીઓને ઉપસ્‍થિત રહેવા જિલ્લા પંચાયત અને સેલવાસ નગરપાલિકા દ્વારા આમંત્રિત કરવામાં આવ્‍યા છે.

Related posts

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 લોકસભાની દમણ અને દીવ બેઠક માટે 1989માં યોજાયેલ સામાન્‍ય ચૂંટણીમાં દેવજીભાઈ ટંડેલે અપક્ષ તરીકે બાજી મારી હતી

vartmanpravah

નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં પારડી નગરપાલિકા વિસ્‍તારમાં વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા રથનું આગમન

vartmanpravah

વાપી કોપરલી ગામે સરકારી વૃક્ષો કાપી નંખાતા પંચાયત સભ્‍ય અને ડીડીઓમાં લેખિત ફરીયાદ કરી

vartmanpravah

માર્ચ એન્‍ડિંગમાં વાપી નગરપાલિકામાં વેરા વસુલાત અભિયાન તેજ : રવિવારે પણ કચેરી ચાલુ રહી

vartmanpravah

શનિવારે ખાબકેલા ભારે વરસાદમાં ખાનવેલ-દુધની માર્ગ પરનો શેલટી ખાડીપાડાનો નવનિર્મિત પુલ ધરાશાયીઃ 8થી વધુ ગામોનો તૂટેલો સંપર્ક

vartmanpravah

દાનહના રાજકીય ઘમ્‍મર વલોણાંમાં હવે જનતા દળ (યુ) જ તારણહાર બનશે..!

vartmanpravah

Leave a Comment