Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

રખોલી-સાયલી રસ્‍તા પર પડેલા મોટા મોટા ખાડાઓના કારણે વાહનચાલકો-રાહદારીઓને પરેશાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : દાદરા નગર હવેલીમાં ગત દિવસો દરમિયાન ખાબકેલા ભારે વરસાદના કારણે રખોલીથી સાયલી તરફ જતા રસ્‍તા પર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે. ખાડાઓના કારણે વાહનચાલકો તથા રાહદારીઓને ભારે તકલીફોનો સામનો કરવા પડી રહ્યો છે. આ રસ્‍તા પર કેટલાય ઔદ્યોગિક એકમો આવેલા છે. જેમાં લોડિંગ-અનલોડીંગ માટે મોટામોટા ટ્રક કન્‍ટેનરો સહિતના અસંખ્‍ય નાના-મોટા વાહનો અવર-જવર કરે છે. ઉપરાંત કંપનીઓમાં કામદારો, કર્મચારીઓ માટે આ રસ્‍તો ખાસ મહત્‍વનો છે. પરંતુ મોટા મોટા ખાડાઓના કારણે વાહનોને નુકસાન થવા સાથે લોકોના સમયનો પણ વ્‍યય થઈ રહ્યો છે. જિલ્લા પ્રશાસન દ્વારા આ ખખડધજ રસ્‍તાને તાત્‍કાલિક રીપેર કરવામાં આવે અને તમામ લોકોને રાહત મળે એવી માંગ બુલંદ બની છે.

Related posts

દાદરાની સરલા પર્ફોર્મન્‍સ ફાઇબર્સ કંપનીના કર્મચારીઓએ પગાર વધારા સહિતના વિવિધ મુદ્દે જિલ્લા કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

વલસાડ જિલ્લાકક્ષાએ જંત્રી રિવિઝન અંગે સર્વેની કામગીરી પૂરજોશમાં શરૂ કરાઈ

vartmanpravah

દાનહ પોલીસે સાયલી ગામેથી બે કિલો ગાંજા સાથે ત્રણ આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

કેન્‍દ્રીય રેલવે મંત્રી સાથે સંઘપ્રદેશના પ્રશાસકશ્રીની વિવિધ મહત્‍વપૂર્ણ વિષયો ઉપર મનનીય ચર્ચા-વિચારણાં

vartmanpravah

ચીખલીની સ્‍પંદન હોસ્‍પિટલના સંચાલકો અને તબીબોએ દાખવેલી માનવતા : ડાંગ આહવાના ગરીબ પરિવારના સભ્‍યની એક મહિનાની સારવાર અને દવાનું રૂા. 1.પ0 લાખનું બિલ માફ કર્યું

vartmanpravah

સેલવાસના અટલ ભવન ખાતે અટલ જન સેવા કેન્‍દ્રનો આરંભઃ દાનહના ઊંડાણના આદિવાસી સમુદાય માટે આશીર્વાદરૂપ બનશે

vartmanpravah

Leave a Comment