December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા ટેટની પરીક્ષા પાસ કરેલ શિક્ષિત બેરોજગાર બનેલા વિદ્યાર્થીઓએ આવેદનપત્ર પાઠવ્‍યું

સરકારે પરીક્ષા પાસ કરનારને 11 માસના કોન્‍ટ્રાક્‍ટ ઉપર નોકરી અંગેની જાહેરાત કરી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: રાજ્‍ય સરકારે ટેટની પરીક્ષા પાસ થયેલા વિદ્યાર્થીઓને મેરીટના આધારે જ્ઞાન સહાયક તરીકે 11 માસના કોન્‍ટ્રાક્‍ટ ઉપર ભરતી કરવાની જાહેરાત કરી હતી પરંતુ ટેટની પરીક્ષા પાસ કરેલ ઉમેદવારોને નોકરી નહી અપાતા આજે વલસાડ કલેક્‍ટર અને ડીડીઓને આવેદનપત્ર પાઠવી નોકરી માટે બોરેજગાર બનેલા ઉમેદવારોએ માંગ કરી હતી.
ટેટની પરીક્ષા પાસ કરનારનેમેરીટના આધારે 11 માસના કોન્‍ટ્રાક્‍ટ હેઠળ જ્ઞાન સહાયકોને નોકરી આપવાની સરકારે જાહેરાત કરી હતી. તેનુ પાલન નહી કરવામાં આવતા ટેટની પરીક્ષા પાસ કરેલ યુવાનોએ આવેદન પાઠવી કાયમી નોકરી આપવાની માંગ કરી છે. સરકારની જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ નોંધાવ્‍યો હતો.

Related posts

મોતીવાડામાં 20 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

શ્રી માછી મહાજન મહિલા મંડળ દમણ દ્વારા માછી સમાજની શિક્ષિકા બહેનોનું કરાયેલું સન્‍માન: દમણ માછી સમાજની મહિલા શક્‍તિનો જય જયકાર

vartmanpravah

મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશનના ઉપક્રમે વાપીમાં માહ્યાવંશી સમાજના યુવાનો માટે આઈ.એ.એસ., આઈ.પી.એસ. પરીક્ષાના માર્ગદર્શન માટે યોજાઈ શિબિર

vartmanpravah

શ્રમેવ જયતેઃ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપની અવર-જવર કરતા પ્રવાસીઓની મુશ્‍કેલી હળવી કરવા કોચી બંદર ખાતે બોટ અને ધક્કાની લીધેલી મુલાકાત

vartmanpravah

ચીખલી-ખેરગામ તાલુકામાં ગેરકાયદે પાંજરામાં પોપટ રાખનારાઓ પર વનવિભાગની રેડ

vartmanpravah

વલસાડ કૈલાસ રોડ સ્‍મશાન ભૂમિ નજીક ઔરંગા નદીમાં અજાણ્‍યા યુવાનની લાશ તણાઈ આવી

vartmanpravah

Leave a Comment