April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા ટેટની પરીક્ષા પાસ કરેલ શિક્ષિત બેરોજગાર બનેલા વિદ્યાર્થીઓએ આવેદનપત્ર પાઠવ્‍યું

સરકારે પરીક્ષા પાસ કરનારને 11 માસના કોન્‍ટ્રાક્‍ટ ઉપર નોકરી અંગેની જાહેરાત કરી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: રાજ્‍ય સરકારે ટેટની પરીક્ષા પાસ થયેલા વિદ્યાર્થીઓને મેરીટના આધારે જ્ઞાન સહાયક તરીકે 11 માસના કોન્‍ટ્રાક્‍ટ ઉપર ભરતી કરવાની જાહેરાત કરી હતી પરંતુ ટેટની પરીક્ષા પાસ કરેલ ઉમેદવારોને નોકરી નહી અપાતા આજે વલસાડ કલેક્‍ટર અને ડીડીઓને આવેદનપત્ર પાઠવી નોકરી માટે બોરેજગાર બનેલા ઉમેદવારોએ માંગ કરી હતી.
ટેટની પરીક્ષા પાસ કરનારનેમેરીટના આધારે 11 માસના કોન્‍ટ્રાક્‍ટ હેઠળ જ્ઞાન સહાયકોને નોકરી આપવાની સરકારે જાહેરાત કરી હતી. તેનુ પાલન નહી કરવામાં આવતા ટેટની પરીક્ષા પાસ કરેલ યુવાનોએ આવેદન પાઠવી કાયમી નોકરી આપવાની માંગ કરી છે. સરકારની જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ નોંધાવ્‍યો હતો.

Related posts

સામરવરણી ગ્રામ પંયાયતે ગંદકી ફેલાવનારાઓ વિરૂદ્ધ કરેલી કાર્યવાહીઃ પંચાચત સેક્રેટરીએ બે ચાલીઓના 18 રૂમોનું વિજ જોડાણ કાપતા ફફડાટ

vartmanpravah

દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશીપ વિમેન્‍સ નાઈટ ફૂટબોલ ટૂર્નામેન્‍ટમાં વાપી એફસી ટીમ ચેમ્‍પિયન

vartmanpravah

દમણમાં 11, દાનહમાં 14 અને દીવમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

નાની દમણ હિન્‍દુ સ્‍મશાન ભૂમિની મળેલી વાર્ષિક સાધારણ સભાઃ પ્રમુખ તરીકે સર્વાનુમતે ઠાકોરભાઈ એમ. પટેલની નિયુક્‍તિ

vartmanpravah

સોનું મેળવવાની લ્‍હાયમાં 90 લાખ જેટલી માતબર રકમ ગુમાવતો વાઘછીપાનો માહ્યાવંશી પરિવાર

vartmanpravah

વલસાડ જિલ્લાની તમામ અદાલતોમાં 14મી સપ્‍ટેમ્‍બરે નેશનલ લોકઅદાલત યોજાશે

vartmanpravah

Leave a Comment