Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા ટેટની પરીક્ષા પાસ કરેલ શિક્ષિત બેરોજગાર બનેલા વિદ્યાર્થીઓએ આવેદનપત્ર પાઠવ્‍યું

સરકારે પરીક્ષા પાસ કરનારને 11 માસના કોન્‍ટ્રાક્‍ટ ઉપર નોકરી અંગેની જાહેરાત કરી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: રાજ્‍ય સરકારે ટેટની પરીક્ષા પાસ થયેલા વિદ્યાર્થીઓને મેરીટના આધારે જ્ઞાન સહાયક તરીકે 11 માસના કોન્‍ટ્રાક્‍ટ ઉપર ભરતી કરવાની જાહેરાત કરી હતી પરંતુ ટેટની પરીક્ષા પાસ કરેલ ઉમેદવારોને નોકરી નહી અપાતા આજે વલસાડ કલેક્‍ટર અને ડીડીઓને આવેદનપત્ર પાઠવી નોકરી માટે બોરેજગાર બનેલા ઉમેદવારોએ માંગ કરી હતી.
ટેટની પરીક્ષા પાસ કરનારનેમેરીટના આધારે 11 માસના કોન્‍ટ્રાક્‍ટ હેઠળ જ્ઞાન સહાયકોને નોકરી આપવાની સરકારે જાહેરાત કરી હતી. તેનુ પાલન નહી કરવામાં આવતા ટેટની પરીક્ષા પાસ કરેલ યુવાનોએ આવેદન પાઠવી કાયમી નોકરી આપવાની માંગ કરી છે. સરકારની જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ નોંધાવ્‍યો હતો.

Related posts

દાનહ જિલ્લામાં વરિષ્ઠ નાગરિકોને સહાયક ઉપકરણોની આકરણી માટે શિબિરનું આયોજન કરાશે

vartmanpravah

પારડી પોલીસ લાઈન પાછળથી 10 જુગારીયાનેઝડપતી પારડી પોલીસ

vartmanpravah

સરકારી કચેરી પરિસર અને તેની 200 મીટર ત્રિજ્‍યા વિસ્‍તારમાં ધરણાં-ઉપવાસ કરવા પર પ્રતિબંધ

vartmanpravah

મોદી સરકારના 9 વર્ષના કાર્યકાળના ઉપલક્ષમાં દાનહમાં જિલ્લા પંચાયતના તમામ સભ્‍યો એક ટીમ બની મોદી સરકારની લોક કલ્‍યાણકારી કામગીરીની જાણકારી જનજન સુધી પહોંચાડશે

vartmanpravah

વાપીના શિવાલિક હાઈટ્‍સમાં છેલ્લા 12 વર્ષથી સતત માતાની આરાધના પર્વની ઉજવણી કરાય છે

vartmanpravah

વાપીમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદની ધુમધામ પૂર્વક ઉજવણી

vartmanpravah

Leave a Comment