July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં મજબુદાર પરિવારે વૃદ્ધ માતાના મૃત્‍યુ બાદ દેહ દાન કરી મિશાલ પુરી પાડી

વલસાડ મેડિકલ કોલેજમાં દેહદાન કરી પરિવારને માતાની અંતિમ ઈચ્‍છા પુરી કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: જગતમાં સૌથી મોટુ દાન હોય તો તે દેહદાન છે. દેહદાનથી મૃતકના અવયવો અન્‍ય જરૂરીયાતમંદ દર્દીઓને ટ્રાન્‍સપ્‍લાન્‍ટ કરી નવજીવન બક્ષવા જેવી શ્રેષ્‍ઠ માનવતા ભરેલી કામગીરી થઈ શકે છે. તે અનુસાર વલસાડમાં મજબુદાર પરિવારે વૃધ્‍ધ માતાના મૃત્‍યુ બાદ દેહદાન કરીને સમાજને પ્રેરણા પુરી પાડી છે.
વલસાડ હાલર ખાતે રહેતા રેલવેના એક જાગૃત પરિવારે માતાના મૃત્‍યુ બાદ તેમનું દેહદાન કર્યું હતું. માતાની અંતિમ ઈચ્‍છા પરિવારે પુરી કરી હતી. વલસાડ મેડિકલ કોલેજમાં માતાનું દેહદાન કર્યું હતું. પરિવારે આર.એન.સી. ફ્રી આઈ હોસ્‍પિટલમાં કાર્યરત આઈ બેંકમાં માતાની આંખો ડોનેટ કરી હતી. છેલ્લા કેટલાક સમયથી સમાજમાંજાગૃતિ આવી રહી છે. મજબુદાર પરિવારે માતાની ઈચ્‍છા મુજબ ઉમિયા સોશિયલ ટ્રસ્‍ટના અગ્રણીઓને દેહદાન કરવાની જાણકારી આપી હતી.

Related posts

સંઘપ્રદેશના મહિલા અને બાળ વિકાસ સચિવ ફરમાન બ્રહ્માની સલાહ માતા-પિતા બાળકોને વેફર, કૂરકૂરે, બિસ્‍કિટ, ચોકલેટ વગેરેનો ખોરાક બાળકને આપવાનું બંધ કરશે તો બહુ જલદી સંઘપ્રદેશ કુપોષણથી મુક્‍ત બનશે

vartmanpravah

સ્‍વાતંત્ર્ય સંગ્રામના ઘટકો

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

26-વલસાડ બેઠક પર ઉમેદવારી પત્ર ભરવાના થયા શ્રીગણેશ : ભાજપ દ્વારા 4 ઉમેદવારી પત્ર ભરાયા

vartmanpravah

કોવિડ-૧૯ મહામારીને ધ્યાનમાં લઈ દીવમાં ગણેશ ઉત્સવ દરમિયાન નીતિ-નિયમોનું ઉલ્લંઘન કરાયું તો આઈપીસીની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવા દીવ જિલ્લા કલેક્ટર સલોની રાયનું ફરમાન

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment