March 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં મજબુદાર પરિવારે વૃદ્ધ માતાના મૃત્‍યુ બાદ દેહ દાન કરી મિશાલ પુરી પાડી

વલસાડ મેડિકલ કોલેજમાં દેહદાન કરી પરિવારને માતાની અંતિમ ઈચ્‍છા પુરી કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: જગતમાં સૌથી મોટુ દાન હોય તો તે દેહદાન છે. દેહદાનથી મૃતકના અવયવો અન્‍ય જરૂરીયાતમંદ દર્દીઓને ટ્રાન્‍સપ્‍લાન્‍ટ કરી નવજીવન બક્ષવા જેવી શ્રેષ્‍ઠ માનવતા ભરેલી કામગીરી થઈ શકે છે. તે અનુસાર વલસાડમાં મજબુદાર પરિવારે વૃધ્‍ધ માતાના મૃત્‍યુ બાદ દેહદાન કરીને સમાજને પ્રેરણા પુરી પાડી છે.
વલસાડ હાલર ખાતે રહેતા રેલવેના એક જાગૃત પરિવારે માતાના મૃત્‍યુ બાદ તેમનું દેહદાન કર્યું હતું. માતાની અંતિમ ઈચ્‍છા પરિવારે પુરી કરી હતી. વલસાડ મેડિકલ કોલેજમાં માતાનું દેહદાન કર્યું હતું. પરિવારે આર.એન.સી. ફ્રી આઈ હોસ્‍પિટલમાં કાર્યરત આઈ બેંકમાં માતાની આંખો ડોનેટ કરી હતી. છેલ્લા કેટલાક સમયથી સમાજમાંજાગૃતિ આવી રહી છે. મજબુદાર પરિવારે માતાની ઈચ્‍છા મુજબ ઉમિયા સોશિયલ ટ્રસ્‍ટના અગ્રણીઓને દેહદાન કરવાની જાણકારી આપી હતી.

Related posts

હવેલી ઈન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચની ટીમે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલી નેશનલ મૂટ કોર્ટ સ્‍પર્ધામાં મેળવેલું ત્રીજું સ્‍થાન

vartmanpravah

દમણની સ્‍ટેટ લિગલ સર્વિસ ઓથોરિટી અને એડવોકેટ બાર એસોસિએશનના સંયુક્‍ત ઉપક્રમે દમણઃ પોલીકેબ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં બાળમજૂરી નિષેધ દિવસના ઉપલક્ષમાં યોજાયેલ કાનૂની જાગૃતતા શિબિર

vartmanpravah

પ્રવાસનમંત્રી પૂર્ણેશ મોદીના હસ્‍‍તે પારનેરા ડુંગર ખાતે રૂ.૧.૪૬ કરોડના ખર્ચે વિકસાવાયેલી સુવિધાઓનું લોકાર્પણ કરાયું

vartmanpravah

વલસાડ સિટી પેલેસ એપાર્ટમેન્‍ટના બંધ મકાનમાં કોઈકે ગણેશજીની છ ખંડિત પ્રતિમાઓ નાખી દીધી

vartmanpravah

શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્‍સવ નોર્થ ઝોન અને ઈસ્‍ટ ઝોનમાં હાજરી આપતા ગૃહરાજ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવી

vartmanpravah

પારડીના ધારાસભ્‍ય કનુભાઈ દેસાઈ બન્‍યા કેબિનેટ મંત્રી : સમગ્ર પારડી વિસ્‍તારમાં દિવાળી જેવો માહોલ

vartmanpravah

Leave a Comment