December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં મજબુદાર પરિવારે વૃદ્ધ માતાના મૃત્‍યુ બાદ દેહ દાન કરી મિશાલ પુરી પાડી

વલસાડ મેડિકલ કોલેજમાં દેહદાન કરી પરિવારને માતાની અંતિમ ઈચ્‍છા પુરી કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: જગતમાં સૌથી મોટુ દાન હોય તો તે દેહદાન છે. દેહદાનથી મૃતકના અવયવો અન્‍ય જરૂરીયાતમંદ દર્દીઓને ટ્રાન્‍સપ્‍લાન્‍ટ કરી નવજીવન બક્ષવા જેવી શ્રેષ્‍ઠ માનવતા ભરેલી કામગીરી થઈ શકે છે. તે અનુસાર વલસાડમાં મજબુદાર પરિવારે વૃધ્‍ધ માતાના મૃત્‍યુ બાદ દેહદાન કરીને સમાજને પ્રેરણા પુરી પાડી છે.
વલસાડ હાલર ખાતે રહેતા રેલવેના એક જાગૃત પરિવારે માતાના મૃત્‍યુ બાદ તેમનું દેહદાન કર્યું હતું. માતાની અંતિમ ઈચ્‍છા પરિવારે પુરી કરી હતી. વલસાડ મેડિકલ કોલેજમાં માતાનું દેહદાન કર્યું હતું. પરિવારે આર.એન.સી. ફ્રી આઈ હોસ્‍પિટલમાં કાર્યરત આઈ બેંકમાં માતાની આંખો ડોનેટ કરી હતી. છેલ્લા કેટલાક સમયથી સમાજમાંજાગૃતિ આવી રહી છે. મજબુદાર પરિવારે માતાની ઈચ્‍છા મુજબ ઉમિયા સોશિયલ ટ્રસ્‍ટના અગ્રણીઓને દેહદાન કરવાની જાણકારી આપી હતી.

Related posts

ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના સેલવાસ કેમ્‍પસ ખાતે સંઘપ્રદેશના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્‍ક સીએલએટી માર્ગદર્શન શિબિર યોજાઈ

vartmanpravah

છેલ્લા ચોવિસ કલાક દરમિયાન દાદરા નગર હવેલીના સેલવાસમાં 1.35 ઈંચ જ્‍યારે ખાનવેલમાં એક ઈંચ જેટલો વરસેલો વરસાદ

vartmanpravah

મંગળવારે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરના 67મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે સ્‍મરણાંજલિ સભાનું કરાયેલું આયોજન

vartmanpravah

વાપી દૈવજ્ઞ સમાજ દ્વારા દેહ શુદ્ધિ અને સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સુરત અને અમદાવાદથી દીવમાટે વિમાની સેવાનો થયો પ્રારંભઃ પ્રવાસન અને વેપાર-ધંધાને મળનારૂં પ્રોત્‍સાહન

vartmanpravah

શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ દ્વારા યોજાનારી ભાગવત કથાઃ વિશ્વ પ્રસિદ્ધ ભાગવતાચાર્ય મેહુલભાઈ જાનીના નિવાસ સ્‍થાને સંપન્ન થયેલી શ્રીફળ વિધિ

vartmanpravah

Leave a Comment