March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઈનરવ્‍હિલ ક્‍લબ ઓફ વાપીની ડિસ્‍ટ્રીક્‍ટ ચેરમેન ડો. તેજલબેન દેસાઈએ મુલાકાત લીધી

ડિસ્‍ટ્રીક્‍ટ ચેરમેને ક્‍લબ મેમ્‍બરો સાથે વિવિધ પ્રોજેક્‍ટો અને દત્તક ગામ તથા અરનાલા ખાતે આશ્રમશાળાની મુલાકાત લઈ હેપી સ્‍કૂલનું પણ ઉદ્‌ઘાટન કર્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: ઈનર વ્‍હીલ ક્‍લબ ઓફ વાપીનાં ડીસ્‍ટ્રીકટ 306નાં ડિસ્‍ટ્રિક્‍ટ ચેરમેન ડો.તેજલબેન દેસાઈએ આજે ઑફિશિયલ વિઝિટ કરી હતી. જેમાં ક્‍લબના પ્રમુખ પ્રીતિ જે. દેસાઈ અને સેક્રેટરી રેખા ભંડારી ઉપસ્‍થિત રહી ક્‍લબના મેમ્‍બરો સાથે વિવિધ ચર્ચાઓ કરી હતી. ડો.તેજલબેન દેસાઈ સાથે ક્‍લબનાં ચાલતા વિવિધ પ્રોજેક્‍ટો જેવા કે દત્તક લીધેલા ગામ અરનાલા તથા ભગિની સમાજ આશ્રમશાળાની મુલાકાત લીધી હતી તથા સે નોટુ પ્‍લાસ્‍ટિક પ્રોજેક્‍ટમાં પણ સામેલ થયા હતા. અરનાલા પ્રાથમિક શાળાને હેપી સ્‍કૂલ બનાવી તેનું ઉદ્ધાટન કર્યું હતું. હેપી સ્‍કૂલના અંતર્ગત આવતા તમામમાપદંડ પુરા કરવા ઈનર વ્‍હીલ ક્‍લબ ઈનર વ્‍હીલ ગાર્ડન ટોયલેટ બ્‍લોક, બેન્‍ચ તથા વિદ્યાર્થીઓને એજ્‍યુકેશન કીટ આપી હતી. આ પ્રસંગે સર્વે ઉપસ્‍થિતો આ ડો.તેજલબેન દેસાઈનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

ગુમ થયેલ પુત્રનું માતા પિતા સાથે મિલન કરાવતા પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ મયુર પટેલ

vartmanpravah

વલસાડ જિલ્લાના પુલ રસ્‍તા માટે 55 કરોડની ફાળવણી માટે મુખ્‍યમંત્રીને કરાયેલ દરખાસ્‍ત

vartmanpravah

સાયલીની આલોક ઈન્‍ડસ્‍ટ્રીઝમાં લાગેલી આગઃ કોઈ જાનહાની નહીં

vartmanpravah

સેલવાસનો યુવાન નદીમા ન્‍હાવા જતા ડુબી જતા મોત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.31 સેલવાસનો યુવાન એના મિત્રો સાથે દમણગંગા નદીમા ન્‍હાવા ગયો હતો. તે સમયે ડુબી જતા એનું મોત થયુ હતુ. પ્રાપ્ત વિગત અનુસાર શ્રી અજય પંકજ શર્મા ઉ.વ.22 રહેવાસી પાતલિયા ફળિયા જે બપોરના સમયે ગરમી હોવાને કારણે એના મિત્રો સાથે સર્કીટ હાઉસની આગળ દમણગંગા નદીમાં નહાવા માટે એના મિત્રો સાથે નીકળ્‍યો હતો. પરંતુ તે એના મિત્રો કરતા આગળ જ નદી કિનારે પોહચી ગયો હતો અનેનદીમાં કુદી પડયો હતો. પાછળ આવેલ એમના મિત્રોએ એને નદીમા ડુબતો જોઈને તેઓ પણ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ બચી શકયો ના હતો. આ ઘટના અંગે ફાયર વિભાગ અને પોલીસની ટીમને જાણ કરતા તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી હતી અને ફાયરવિભાગની ટીમે અજયની લાશને શોધી નદીમાંથી બહાર કાઢવામા આવ્‍યો હતો. ત્‍યારબાદ લાશને પીએમ માટે વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામા આવી હતી.

vartmanpravah

વલસાડ જિલ્લાના કલેક્‍ટર નૈમેષ દવેએ સ્‍વામિનારાયણ નગરની મુલાકાત લીધી

vartmanpravah

પારનેરા ડુંગર ઉપર મહાદેવ મંદિરમાં અભિષેક કરી રહેલા ભક્‍તનું હૃદય રોગના હુમલાથી મોત થયું

vartmanpravah

Leave a Comment