April 30, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના બાલચોંડી ગામે ‘‘શ્રીમદ્‌ શિવ ભાગવત કથા”નું આયોજન માટે ધ્‍વજારોહણના કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બાલચોંડી શ્રી ભૂવનેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે ‘‘શ્રીમદ્‌ શિવ ભાગવત કથા”નુ છોટે મોરારી બાપુ વ્‍યાસ પીઠ પર બિરાજી કથાનું રસપાન કરાવશે.
મહારાજ ઉમંગભાઈ પંડયા દ્વારા રામુભાઈ પટેલ, ભારતીબેન રામભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, શકુંતલાબેન રમેશભાઈ પટેલ અને ગામના અગ્રણી ભાવિક ભક્‍તો દ્વારા ધ્‍વજારોહણ કરવામાં આવ્‍યું છે.
પૂર્વજોના પુણ્‍ય પ્રતાપે બાલચોંડી તથા આજુ-બાજુના ગામના સહયોગથી પાવનકારી ગંગાજીની ધારા અને બ્રહ્મલીન અખંડાનંદ મહારાજની પ્રેરણાથી શ્રી ભૂવનેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં પોથી યાત્રા મંગળવાર તા.09-01-2024 ના દિને સવારે 9.00 કલાકે શ્રી ભવાની માતા મંદિર બાલચોંડીથી નીકળી કથા સ્‍થળે પહોંચશે.
તા.9 મી જાન્‍યુઆરી 2024 થી સોમવાર તા.15 મી જાન્‍યુઆરી 2024 કથા સમય સવારે 9.45 થી બપોરે 1.00 પાવન પ્રસંગે ‘‘શ્રીમદ્‌ શિવ ભાગવત કથા” છોટે મોરારી બાપુ વ્‍યાસ પીઠ પર બિરાજી કથાનું રસપાન કરાવશે.ગુલાબભાઈ પટેલ હરેશભાઈ પટેલ રાજેશભાઈ પટેલ સૌ ધર્મ પ્રેમી ભાવિક ભક્‍તજનોને કથાનું અમૃત રસ પાન કરાવવા હાર્દિક સ્‍નેહભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

Related posts

સેલવાસની દેવકીબા કોલેજના યુજી અને પીજીના વિદ્યાર્થીઓનો યોજાયો વિદાય સમારોહ યોજાયો

vartmanpravah

ચૂંટણી પંચના દિશા-નિર્દેશ મુજબ દાનહના કલેક્‍ટર તરીકે ડો. રાકેશ મિન્‍હાસઃ દમણના કલેક્‍ટરનો વધારાનો હવાલો નાણાં સચિવ ગૌરવસિંહ રાજાવતના શિરે

vartmanpravah

વાપી જી.આઈ.ડી.સી. થર્ડ ફેઈઝવિસ્‍તારમાં શુક્રવારે પાવર સપ્‍લાય કાપ રહેશે

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્રના સહયોગથી ધરમપુરના લેડી વિલ્‍સન મ્‍યુઝિયમમાં ચાલી રહેલા વેકેશન વર્કશોપમાં વિદ્યાર્થીઓને સાંજે ટેલીસ્‍કોપથી કરાવાતું આકાશદર્શન

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં વીજ વિતરણ કામગીરીનું ટોરેન્‍ટ પાવરે કરેલું ટેકઓવર

vartmanpravah

કોપરલીમાં આંગણાની જમીનનો ઝઘડો કૌટુંબિક ભાઈઓ વચ્‍ચે લોહિયાળ બન્‍યો :એક મહિલા સહિત પાંચ હોસ્‍પિટલમાં

vartmanpravah

Leave a Comment