Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલની સરકાર આજે કટ્ટર બેઈમાન તરીકે સાબિત થઈ છેઃ કેન્‍દ્રિય માહિતી પ્રસારણ અને ખેલમંત્રી અનુરાગ ઠાકુર : દીવ ખાતે પત્રકારો સાથે કરેલી વાતચીત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.04 : દીવ ખાતે પત્રકારો સાથે વાત કરતાં કેન્‍દ્રિય માહિતી પ્રસારણ અને ખેલ મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે જણાવ્‍યું હતું કે, રાજનીતિમાં આવવા પહેલાં દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલ ઈમાનદારીની મોટી મોટી વાતો કરતા હતા. પરંતુ આજે કટ્ટર બેઈમાન તરીકે તેઓ અને તેમની સરકાર સાબિત થઈ છે. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, અરવિંદ કેજરીવાલે જેમને જેમને પ્રમાણિકતાના સર્ટીફિકેટ આપ્‍યા તે તમામને કોર્ટમાંથી જામીન મળ્‍યા નથી અને શ્રીમાન અરવિંદ કેજરીવાલનો પણ ભ્રષ્‍ટાચારમાં તેમના ઉપ મુખ્‍યમંત્રી મનિષ સિસોદિયા, સાંસદ સંજય સિંહ જેટલો જ હાથ છે. હવે દિલ્‍હીમાં આપ સરકારના નવા નવા ભ્રષ્‍ટાચારો સામે આવી રહ્યા છે. બનાવટી દવા, બનાવટીતપાસ મુખ્‍ય છે. એટલે કે, દવા પણ નકલી અને તપાસ પણ નકલી. તેથી મોટા ગોટાળાની ગંધ ફરી આવી રહી છે.

Related posts

દીવ કોર્ટે ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કાનૂની જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ઝરોલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે વનભોજનનુ આયોજન કરાયુ

vartmanpravah

પારડી તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપ પ્રમુખની બિનહરીફ વરણી: પ્રમુખ તરીકે ટુકવાડાના દક્ષેશ પટેલ જ્‍યારે ઉપ પ્રમુખ તરીકે બાલદાના ડિમ્‍પલબેન પટેલ ચૂંટાયા

vartmanpravah

વાપી રામ લલ્લા મયઃ અંબામાતા મંદિરમાં ભવ્‍ય રામોત્‍સવની ઉજવણી : હજારોની ભીડ ઉમટી

vartmanpravah

નવસારી એલસીબીએ સરૈયાથી દારૂ ભરેલ જીપ સાથે એકની કરેલી ધરપકડ

vartmanpravah

દાનહઃ કેન્‍દ્રીય પ્રાથમિક શાળા આંબોલીમાં 55મો કેન્‍દ્ર કક્ષાનો રમતોત્‍સવ યોજાયો

vartmanpravah

Leave a Comment