June 13, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીસેલવાસ

દાનહની દૂધની અને કૌંચા પંચાયતોમાં રોજગાર મેળાનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23: દાનહ જિલ્લા કલેક્‍ટરશ્રીનાં માર્ગદર્શન હેઠળ પ્રદેશની દરેક પંચાયતોમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દૂધની અને કૌંચા ગ્રામ પંચાયતના કોમ્‍યુનિટિ હોલ ખાતે આયોજીત રોજગાર મેળામાં યુવાન-યુવતિઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. બન્ને પંચાયતમાંથી કુલ 27અરજી મળી હતી. જે અરજી ડિરેક્‍ટર ઈન્‍ડસ્‍ટ્રીઝના ઓફિસર શ્રી આશિષ દ્વારા સ્‍વીકારવામાં આવી હતી અને નોકરીવાંચ્‍છુ યુવાન ભાઈ- બહેનોને નોકરી માટે તેમની અરજીઓનું વેરિફિકેશન બાદ યુવક-યુવતિઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. જેમાં સરકારી કચેરીમાં/ઈન્‍સ્‍ટ્રીઝમાં નોકરી મેળવવા માટે કોર્ષ કરવા માટે માહિતગાર કરવામાં આવ્‍યા હતા અને નોકરી આપવામાં આવી હતી. આ રોજગાર મેળામાં બંને ગ્રામ પંચાયતના સરપંચ, જિલ્લા પંચાયત સભ્‍ય, પંચાયત સભાસદો અને અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ સ્‍ટેશન ગુજરાત કવીન ટ્રેનમાં યુવતિ આપઘાત પ્રકરણમાં સંસ્‍થાના સંચાલકો ઉપર ગુનો નોંધાયો

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતે સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકના પ્રતિબંધની સાથે તમાકુ ગુટખા મુક્‍ત પંચાયત બનાવવા પણ વ્‍યક્‍ત કરેલો સંકલ્‍પ

vartmanpravah

સંઘપ્રદેશ ભાજપની દીવ ખાતે મળેલી કાર્યકારિણીમાં પક્ષના જનાધારને વધારીલોકોને પાર્ટી સાથે જોડવા થયેલું મનન-મંથન

vartmanpravah

પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાએ સુશાસન દિવસના ઉપલક્ષમાં પૂર્વ પ્રધાનમંત્રી સ્‍વ.અટલ બિહારી વાજપેયી વિશે યોજેલી વક્‍તૃત્‍વ સ્‍પર્ધા

vartmanpravah

પારડી જીઆઈડીસીની કલાનિધિ કંપનીમાં ભીષણ આગ લાગતાં કંપની બળીને ખાખ

vartmanpravah

વલસાડના ધારાસભ્‍ય ભરતભાઈ પટેલ દ્વારા શ્રી ચંદ્રમોલિશ્વર મહાદેવજી મંદીર ખાતે સ્‍નેહમિલન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment