Vartman Pravah
નવસારી

ચીખલી ઍપીઍમસીના ચેરમેન પદે કિશોરભાઈ પટેલ અને વાઈસ ચેરમેન પદે પરિમલ દેસાઈ બિનહરીફ ચૂંટાયા

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી, તા.૦૭
ચીખલી ઍપીઍમસીના ચેરમેન પદે શ્રી કિશોરભાઈ પટેલ અને વાઈસ ચેરમેન પદે શ્રી પરિમલ દેસાઈ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ઍપીઍમસીના ચેરમેન પદે સતત ૧૬-વર્ષથી શ્રી કિશોરભાઈ પટેલ સફળતાપૂર્વક સુકાન સંભાળી રહ્ના છે.
પ્રા માહિતી અનુસાર ઍપીઍમસીમાં જિલ્લા રજીસ્ટાર અને ચૂંટણી અધિકારી શ્રી ઍચ.આર.પટેલની ઉપસ્થિતિમાં ચેરમેન, વાઈસ ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાતા ચેરમેન પદ માટે શ્રી કિશોરભાઈ પટેલની દરખાસ્ત ડિરેકટર શ્રી હિતેનભાઈ પટેલે અને ટેકો શ્રી અમ્રતભાઈ પટેલે જ્યારે વાઇસ ચેરમેન પદ માટે દરખાસ્ત ફડવેલના શ્રી ચીમનભાઈઍ અને ટેકો ટાંકલના ડિરેકટર શ્રી જે.ડી.પટેલે કરતા વાઈસ ચેરમેન પદે દેગામના શ્રી પરિમલભાઈ દેસાઈ બિનહરીફ ચૂંટયેલા જાહેર કરાયા હતા.
વર્ષ ૨૦૦૫થી

Related posts

બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રાનું વલસાડ જિલ્લામાં ઠેર ઠેર ભવ્‍ય સ્‍વાગત

vartmanpravah

વલસાડમાં રેલવે વિભાગ દ્વારા ત્રણ વિવિધ રસ્‍તા બંધ કરાતા કોંગ્રેસ દ્વારા રસ્‍તા ચાલુ કરવા ઉચ્‍ચ રજૂઆત

vartmanpravah

ઉમરગામના અંકલાસ ખાતે જંગલ મોડલ આધારિત પ્રાકૃતિક ખેતીની પ્રોબેશનરી આઈએએસ પ્રસન્નજી કૌરે લીધી મુલાકાત

vartmanpravah

રાજ્‍યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે: ઉનાળામાં નવજાતશિશુઓ, બાળકો અને વૃદ્ધોએ ખાસ ધ્‍યાન આપવું જોઈએ : ડો.વી.કે.દાસ

vartmanpravah

ધરમપુર તાલુકામાં 2.5 ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો : જિલ્લામાં ફરીવાર ભૂકંપનોઆંચકો

vartmanpravah

વલસાડ હાઈવે ઉપરમોપેડ અને કાર વચ્‍ચે અકસ્‍માત સર્જાતા પતિ-પત્‍નીનું કરુણ મોત

vartmanpravah

Leave a Comment