September 9, 2026
Vartman Pravah
નવસારી

ચીખલી ઍપીઍમસીના ચેરમેન પદે કિશોરભાઈ પટેલ અને વાઈસ ચેરમેન પદે પરિમલ દેસાઈ બિનહરીફ ચૂંટાયા

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી, તા.૦૭
ચીખલી ઍપીઍમસીના ચેરમેન પદે શ્રી કિશોરભાઈ પટેલ અને વાઈસ ચેરમેન પદે શ્રી પરિમલ દેસાઈ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ઍપીઍમસીના ચેરમેન પદે સતત ૧૬-વર્ષથી શ્રી કિશોરભાઈ પટેલ સફળતાપૂર્વક સુકાન સંભાળી રહ્ના છે.
પ્રા માહિતી અનુસાર ઍપીઍમસીમાં જિલ્લા રજીસ્ટાર અને ચૂંટણી અધિકારી શ્રી ઍચ.આર.પટેલની ઉપસ્થિતિમાં ચેરમેન, વાઈસ ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાતા ચેરમેન પદ માટે શ્રી કિશોરભાઈ પટેલની દરખાસ્ત ડિરેકટર શ્રી હિતેનભાઈ પટેલે અને ટેકો શ્રી અમ્રતભાઈ પટેલે જ્યારે વાઇસ ચેરમેન પદ માટે દરખાસ્ત ફડવેલના શ્રી ચીમનભાઈઍ અને ટેકો ટાંકલના ડિરેકટર શ્રી જે.ડી.પટેલે કરતા વાઈસ ચેરમેન પદે દેગામના શ્રી પરિમલભાઈ દેસાઈ બિનહરીફ ચૂંટયેલા જાહેર કરાયા હતા.
વર્ષ ૨૦૦૫થી

Related posts

આગામી 6ઠ્ઠી નવેમ્‍બરે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની નાનાપોંઢામાં જંગી જાહેરસભા યોજાશે

vartmanpravah

વાપીમાં સંવિધાન દિવસની શાનદાર ઉજવણીઃ શણગારેલ રથ સાથે ડો.બાબાસાહેબ આંબેડકરની કાઢવામાં આવેલી રેલી

vartmanpravah

રાજ્‍યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે 11 એમ્‍બ્‍યુલન્‍સનું સીવીલ હોસ્‍પિટલ ખાતેથી લોકાર્પણ કરાયું

vartmanpravah

ઉમરગામ વિસ્‍તારમાંથી સગીર યુવતી અપહરણ કેસમાં પોસ્‍કો હેઠળ ધરપકડ કરાયેલ આરોપીના વાપી કોર્ટએ જામીન મંજુર કર્યા

vartmanpravah

દિપાવલીના પાવન પર્વ પર નિરાધાર પરિવારોને માઁ વિશ્વંભરી ધામ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા અનાજ કીટ વિતરણ કાર્યક્રમ

vartmanpravah

આંબાતલાટ ગામમાં કિશોરી સ્વાભિમાન પ્રોજેક્ટ હેઠળ યુવાવસ્થા માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment