March 2, 2026
Vartman Pravah
નવસારી

ચીખલી ઍપીઍમસીના ચેરમેન પદે કિશોરભાઈ પટેલ અને વાઈસ ચેરમેન પદે પરિમલ દેસાઈ બિનહરીફ ચૂંટાયા

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી, તા.૦૭
ચીખલી ઍપીઍમસીના ચેરમેન પદે શ્રી કિશોરભાઈ પટેલ અને વાઈસ ચેરમેન પદે શ્રી પરિમલ દેસાઈ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ઍપીઍમસીના ચેરમેન પદે સતત ૧૬-વર્ષથી શ્રી કિશોરભાઈ પટેલ સફળતાપૂર્વક સુકાન સંભાળી રહ્ના છે.
પ્રા માહિતી અનુસાર ઍપીઍમસીમાં જિલ્લા રજીસ્ટાર અને ચૂંટણી અધિકારી શ્રી ઍચ.આર.પટેલની ઉપસ્થિતિમાં ચેરમેન, વાઈસ ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાતા ચેરમેન પદ માટે શ્રી કિશોરભાઈ પટેલની દરખાસ્ત ડિરેકટર શ્રી હિતેનભાઈ પટેલે અને ટેકો શ્રી અમ્રતભાઈ પટેલે જ્યારે વાઇસ ચેરમેન પદ માટે દરખાસ્ત ફડવેલના શ્રી ચીમનભાઈઍ અને ટેકો ટાંકલના ડિરેકટર શ્રી જે.ડી.પટેલે કરતા વાઈસ ચેરમેન પદે દેગામના શ્રી પરિમલભાઈ દેસાઈ બિનહરીફ ચૂંટયેલા જાહેર કરાયા હતા.
વર્ષ ૨૦૦૫થી

Related posts

પોતાના રાજાશાહી શોખને લઈ જાન ગુમાવતો મોટા વાઘછીપાનો આધેડ

vartmanpravah

રાનવેરીખુર્દના એપ્રિલમાં ગુમ થયેલા નિવૃત્ત બેન્‍ક મેનેજરને પોલીસે સોશિયલ મીડિયાની મદદથી ઉત્તર પ્રદેશથી શોધી પરિવાર સાથે મિલન કરાવ્‍યું

vartmanpravah

વલસાડમાં પત્નીની ગેરહાજરીમાં પતિ પરસ્ત્રીને ઘરમાં લાવતા પત્નીએ બહારથી દરવાજો બંધ કરી અભયમને મદદે બોલાવી

vartmanpravah

આછવણીના પ્રગટેશ્વરધામની ધજા સાથેની પદયાત્રાનું દમણથી પ્રસ્‍થાન કરાયું : પ્રગટેશ્વર દાદાના પ્રાગટય દિન અવસરે મંદિરના શિખરે ધજા ચઢાવાશે

vartmanpravah

વેતન ના ચૂકવતા કફોડી હાલતમાં મુકાયેલ મહિલા કર્મચારીની મદદે અભયમ વલસાડ

vartmanpravah

વલસાડ જિલ્‍લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે દ્વારા 2(બે) ધન્‍વન્‍તરી આરોગ્‍ય રથનો શુભારંભ કરવામાં આવ્‍યો

vartmanpravah

Leave a Comment