Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડુંગરા આસારામ આશ્રમમાં સમર વિદ્યાર્થી શિબિર યોજાઈ

ચાર દિવસથી ચાલી રહેલી શિબિરમાં બાળકોને આધ્‍યાત્‍મિક જ્ઞાન અપાઈ રહ્યું છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વાપી ડુંગરામાં આવેલ આસારામ બાપુ આશ્રમમાં છેલ્લા ચાર દિવસથી બાળકો માટે સમર આધ્‍યાત્‍મિક શિબિર ચાલી રહી છે. જેમાં 500 ઉપરાંત બાળકો ભાગ લઈ રહ્યા છે.
પ્રતિ વર્ષની જેમ આવર્ષે પણ ડુંગરા આસારામ આશ્રમમાં બાળકો માટે આધ્‍યાત્‍મિક શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું છે. તા.10મેથી 14મે સુધીની પાંચ દિવસીય શિબિરમાં વાપી, સેલવાસ, દમણ અને આજુબાજુથી 500 ઉપરાંત બાળકોએ શિબિરમાં ભાગ લીધો છે. નિયમિત શિબિરમાં પુનમબેન અને અનુરાધાબેન દ્વારા ભારતીય ઋષિ પરંપરા રામાયણ-મહાભારતના વિવિધ પ્રસંગો દ્વારા બાળકોને આધ્‍યાત્‍મિક માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન મુકેશભાઈ અને તેમની ટીમે સુપેરે પાર પાડયુ હતું. બાળકોને સાથે સાથે મનગમતી પ્રવૃત્તિ રમતોનું પણ શિબિરમાં આયોજન કરાયેલું હોવાથી બાળકો ખુશહાલીથી શિબિરમાં રસતરબોળ બન્‍યા હતા.

Related posts

દમણ શહેરના વોર્ડ નં.11માં ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલની ચૂંટણીસભામાં કરાયો જીતનો જય જયકાર

vartmanpravah

કપરાડાના શ્રમિક યુવકનું ધગડમાળમાં અકસ્‍માત: અંધારામાં લાઈટ વિના રોંગ સાઇડે પાર્ક કરેલ ટ્રકમાં બાઈક ઘૂસી જતાં ચાલકનું મોત

vartmanpravah

ઉમરગામ પાલિકાએ મેરી માટી મેરા દેશ કાર્યક્રમનું કરેલું આયોજન

vartmanpravah

વાપી નોટિફાઈડ વિસ્‍તારને રૂા. 35 કરોડના ખર્ચે સુંદર અને હરિયાળો બનાવાશેઃ કનુભાઈ દેસાઈ

vartmanpravah

પારડીના ડુમલાવમાં કોંગ્રેસ દ્વારા ઐતિહાસિક ખેડ સત્‍યાગ્રહ રેલી યોજાઈઃ મોટી સંખ્‍યામાં ખેડૂત ભાઈ-બહેનો રેલીમાં ઉમટયા

vartmanpravah

દમણ જિ.પં. પ્રમુખ નવિનભાઈ પટેલે પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસને સ્‍વચ્‍છતા અભિયાન, અનાજ કિટ તથા સાડીનું વિતરણ અને કન્‍યાઓને ભોજન કરાવી યાદગાર બનાવ્‍યો

vartmanpravah

Leave a Comment