Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસી નોટિફાઈડના વહિવટી ક્‍લાર્કને નિવૃત્તિ વિદાય સન્‍માન કરાયું

મૃસ્‍તુફા વાય વડગામા તા.31-07-2023 ના રોજ નિવૃત્ત સ્‍ટાફ, કર્મચારીઓએ નિવૃત્ત સન્‍માન કાર્યક્રમ યોજ્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વાપી જીઆઈડીસીમાં નોટિફાઈડ વિભાગમાં વહિવટી ક્‍લાર્ક તરીકે ફરજ બજાવતા મુસ્‍તફા વાય ચુડાસમા વય મર્યાદા આધિન તા.31 જુલાઈના રોજ નિવૃત્ત થયા હતા. તેમના માનમાં કર્મચારીઓ, અધિકારીઓએ નિવૃત્તિ સન્‍માન કાર્યક્રમ યોજ્‍યો હતો.
નોટીફાઈડ ઓફિસમાં પાછલા 33 વર્ષથી વહિવટી ક્‍લાર્ક તરીકે ફરજ બજાવતા મુસ્‍તફા વડગામા 31 જુલાઈએ નિવૃત્ત થયા હતા તે અંતર્ગત જીઆઈડીસી નોટિફાઈડ ઓફિસમાં તેમણે નિષ્‍ઠાપૂર્વક કૂશળ ફરજ બજાવતા રહેલા તે બદલ એ.સી. પટેલ, સી.ઓ. દેવેન્‍દ્ર સાગર વલસાડ આર્થિક સેલ સંયોજક અને પૂર્વ નોટિફાઈડ બોર્ડમાં રેસિડેન્‍ટ મેમ્‍બરમહેશભાઈ ભટ્ટ સહિત સ્‍ટાફે વડગામાને શુભેચ્‍છા પાઠવી વિદાય આપવામાં આવી હતી.

Related posts

દાદરા નગર હવેલીમાં વડાપ્રધાનશ્રી મોદીજીના આગમનને આવકારવા વિવિધ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

રાજ્‍યસભાના સાંસદતરીકે વિજેતા બનેલા એન.સી.પી.ના વરિષ્‍ઠ નેતા પ્રફુલભાઈ પટેલની દાનહ-દમણ-દીવ પ્રદેશ એન.સી.પી. પ્રમુખ ધવલભાઈ દેસાઈએ લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે નાગવા ટેન્‍ટ સીટી, સાઉદવાડી સ્‍કૂલ, સિવરેજવર્ક સાઈટ વગેરે સ્‍થળોનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

ખાનવેલ પોલીસે ઉદ્યોગપતિઓ સાથે વિવિધ મુદ્દાઓના સંદર્ભમાં કરેલી મુલાકાત

vartmanpravah

દીવ બ્રહ્માકુમારીઝ દ્વારા આઈ.ટી.આઈ. કેમ્‍પસમાં રક્ષાબંધન અને આંતરરાષ્‍ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment