March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસી નોટિફાઈડના વહિવટી ક્‍લાર્કને નિવૃત્તિ વિદાય સન્‍માન કરાયું

મૃસ્‍તુફા વાય વડગામા તા.31-07-2023 ના રોજ નિવૃત્ત સ્‍ટાફ, કર્મચારીઓએ નિવૃત્ત સન્‍માન કાર્યક્રમ યોજ્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વાપી જીઆઈડીસીમાં નોટિફાઈડ વિભાગમાં વહિવટી ક્‍લાર્ક તરીકે ફરજ બજાવતા મુસ્‍તફા વાય ચુડાસમા વય મર્યાદા આધિન તા.31 જુલાઈના રોજ નિવૃત્ત થયા હતા. તેમના માનમાં કર્મચારીઓ, અધિકારીઓએ નિવૃત્તિ સન્‍માન કાર્યક્રમ યોજ્‍યો હતો.
નોટીફાઈડ ઓફિસમાં પાછલા 33 વર્ષથી વહિવટી ક્‍લાર્ક તરીકે ફરજ બજાવતા મુસ્‍તફા વડગામા 31 જુલાઈએ નિવૃત્ત થયા હતા તે અંતર્ગત જીઆઈડીસી નોટિફાઈડ ઓફિસમાં તેમણે નિષ્‍ઠાપૂર્વક કૂશળ ફરજ બજાવતા રહેલા તે બદલ એ.સી. પટેલ, સી.ઓ. દેવેન્‍દ્ર સાગર વલસાડ આર્થિક સેલ સંયોજક અને પૂર્વ નોટિફાઈડ બોર્ડમાં રેસિડેન્‍ટ મેમ્‍બરમહેશભાઈ ભટ્ટ સહિત સ્‍ટાફે વડગામાને શુભેચ્‍છા પાઠવી વિદાય આપવામાં આવી હતી.

Related posts

કેન્‍દ્ર શાસિત પ્રદેશોના ઈલેક્‍શન કમિશનર તરીકે સુધાંશુ પાંડેની નિયુક્‍તિ

vartmanpravah

‘ગુજરાત ગૌરવ અભિયાન’ કાર્યક્રમમાં સહભાગી થવા દક્ષિણ ગુજરાતની અંદાજિત ૩ લાખથી વધુની જનમેદની ઉમટી પડશે

vartmanpravah

સેલવાસમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીને સત્‍કારવા બની રહેલો ઐતિહાસિક માહોલ

vartmanpravah

દરિયો ખેડવા પોરબંદર જઈ રહેલા ઉમરગામના આદિવાસી માછીમારોઃ પરિવારજનોમાં વિરહની વેદના અને ઉચાટ

vartmanpravah

ચીખલીના તલાવચોરમાં તળાવમાંથી મળેલ યુવતિની લાશના બનાવમાં પોલીસે સાતેક જેટલાના નિવેદન લઈ તપાસ હાથ ધરી

vartmanpravah

ચીખલી તાલુકાના સમરોલી અને વંકાલ ગામના અકસ્‍માતમાં મૃત્‍યુ પામેલા પરિવારજનોને રૂા.20 લાખની સહાય અપાઈ

vartmanpravah

Leave a Comment