(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.21: તા.21મીમે- ‘‘આતંકવાદ વિરોધી દિવસ/ ઍન્ટી-ટેરેરિઝમ ડે” અન્વયે આજે નવસારી કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને વિવિધ અધિકારીઓ/ કર્મચારીઓએ સમાજમાં શાંતિ, સદભાવ અને સુઝબુઝ કાયમ રાખવા શપથ ગ્રહણ કર્યા હતા.
