October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અરનાલા કલ્યાણેશ્વર મહાદેવ મંદિરના પટાંગણ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો


(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: પારડી તાલુકાના સદગુરુ દયાનંદ આદિવાસી કલ્‍યાણ ધામ અરનાલા કલ્‍યાણેશ્વર મહાદેવના પટાંગણમાં શિવ ભક્‍તો દ્વારા મહંત કૈલાસપુરી ચાંદોદના સાનિધ્‍યમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં જીતુભાઈ એચ. ચૌધરી (ધારાસભ્‍ય કપરાડા), મનહરભાઈ ડી.પટેલ (જિલ્લા પંચાયત પ્રમુખ વલસાડ), દક્ષેશભાઈ સી. પટેલ (તાલુકા પંચાયત પ્રમુખ પારડી), કાંતિલાલ એન. પટેલ (તાલુકા પંચાયત સદસ્‍ય), સામજીભાઈ બી. પટેલ (ભૂમિ દાતા), ભક્‍તો મહાનુભવોના હસ્‍તે કરવામાં આવ્‍યુ હતુ.
ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્‍યું કે, ‘એક પેડ માં કે નામ’ એક પેડ ગુરુજી કે નામ’ રૂક્ષ રોપવામાં આવે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી પ્રેરિત અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં સપ્‍ટેમ્‍બર-2024 સુધીમાં કરોડ વૃક્ષો વવાશે.
વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ પર્યાવરણ અને પ્રકળતિની રક્ષા સાથે ગ્‍લોબલ વોર્મિંગના પડકારો સામે મોટા પાયે વૃક્ષો વાવવા અને વૃક્ષોનું મહત્‍વ કોરોના કાળમાં ઓક્‍સિજનની જરૂર પડી હતી. વૃક્ષોમાં પણ જીવ છે. વૃક્ષો સાથે પણ આત્‍મીયતા રાખવી. સ્‍વૈચ્‍છિક રીતે પોતાની નૈતિક ફરજ સમજીને વૃક્ષોનું વાવેતર તેમજ જતન કરે તે માટે અપીલ કરવામાં આવી છે.

Related posts

દાનહમાં 02 કોરોના પોઝિટીવ કેસ નોધાયા

vartmanpravah

વલસાડ તાલુકા કોળી પટેલ સમાજની 160 તેજસ્‍વી પ્રતિભાવોનું કરાયું સન્‍માન

vartmanpravah

કપરાડાના તાલુકાના સુથારપાડા ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં 5368 અરજીઓનો હકારાત્‍મક નિકાલ

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલ તથા જિ.પં.ના પ્રમુખ નવિનભાઈ પટેલ દ્વારા દમણમાં પ્રજાપિતા બ્રહ્મકુમારી સંસ્‍થા દ્વારા આત્‍મનિર્ભર કિસાન અભિયાનનો કરાવેલો પ્રારંભ

vartmanpravah

‘‘હિન્‍દી પખવાડા” અંતર્ગત સેલવાસમાં રાજભાષા વિભાગ દ્વારા દેશભક્‍તિ ગીત સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દીવના ઝોલાવાડી વિસ્તારમાં સિંહણે પશુનો શિકાર કરતો લાઈવ વિડિયો વાયરલ થયો

vartmanpravah

Leave a Comment