Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અરનાલા કલ્યાણેશ્વર મહાદેવ મંદિરના પટાંગણ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો


(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: પારડી તાલુકાના સદગુરુ દયાનંદ આદિવાસી કલ્‍યાણ ધામ અરનાલા કલ્‍યાણેશ્વર મહાદેવના પટાંગણમાં શિવ ભક્‍તો દ્વારા મહંત કૈલાસપુરી ચાંદોદના સાનિધ્‍યમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં જીતુભાઈ એચ. ચૌધરી (ધારાસભ્‍ય કપરાડા), મનહરભાઈ ડી.પટેલ (જિલ્લા પંચાયત પ્રમુખ વલસાડ), દક્ષેશભાઈ સી. પટેલ (તાલુકા પંચાયત પ્રમુખ પારડી), કાંતિલાલ એન. પટેલ (તાલુકા પંચાયત સદસ્‍ય), સામજીભાઈ બી. પટેલ (ભૂમિ દાતા), ભક્‍તો મહાનુભવોના હસ્‍તે કરવામાં આવ્‍યુ હતુ.
ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્‍યું કે, ‘એક પેડ માં કે નામ’ એક પેડ ગુરુજી કે નામ’ રૂક્ષ રોપવામાં આવે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી પ્રેરિત અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં સપ્‍ટેમ્‍બર-2024 સુધીમાં કરોડ વૃક્ષો વવાશે.
વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ પર્યાવરણ અને પ્રકળતિની રક્ષા સાથે ગ્‍લોબલ વોર્મિંગના પડકારો સામે મોટા પાયે વૃક્ષો વાવવા અને વૃક્ષોનું મહત્‍વ કોરોના કાળમાં ઓક્‍સિજનની જરૂર પડી હતી. વૃક્ષોમાં પણ જીવ છે. વૃક્ષો સાથે પણ આત્‍મીયતા રાખવી. સ્‍વૈચ્‍છિક રીતે પોતાની નૈતિક ફરજ સમજીને વૃક્ષોનું વાવેતર તેમજ જતન કરે તે માટે અપીલ કરવામાં આવી છે.

Related posts

દાદરા નગર હવેલી ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને ધરૂનું વિતરણ કરવામાં આવ્‍યું

vartmanpravah

ચીખલી તાલુકા કોળી પટેલ સમાજવાડીમાં ગોપાળજી સાંસ્‍કળતિક ભવનનું ધાર્મિક કાર્યક્રમોના સાથે દાતા પરિવારના હસ્‍તે કરાયેલું લોકાર્પણ

vartmanpravah

રશિયા-યુક્રેન વચ્‍ચે યુદ્ધના કારણે કેમિકલ ઉદ્યોગ જગતની માયાનગરી ચીખલી વિસ્‍તારમાં પણ ઘેરાયા સંકટના વાદળ

vartmanpravah

આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત પારડી નગરપાલિકા દ્વારા ‘‘મારી માટી મારો દેશ” અભિયાનની સાથે થયું વિવિધ કાર્યક્રમોનું આયોજન

vartmanpravah

દમણ જિલ્લા અને સેશન્‍સ કોર્ટનો મહત્વનો નિર્ણયઃ પ્રેમિકાની હત્‍યાનો પ્રયાસ કરવા બદલ પ્રેમી દોષિત

vartmanpravah

જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષ સ્‍થાને ચીખલી તાલુકા સેવાસદનમાં યોજાયેલા તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણમાં નવ જેટલા પ્રશ્નો રજૂ થયા

vartmanpravah

Leave a Comment