March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી-કોપરલીથી વીરપુર યુવાનો પદયાત્રાએ જવા નિકળ્‍યાં

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વાપી તાલુકાના કોપરલી ગામના યુવાનો વીરપુર જલારામ બાપાના દશર્ન માટે પદયાત્રાએ નીકળ્‍યાહતા. જય જલારામ મિત્ર મંડળના યુવાનો છેલ્લા ઘણા વર્ષથી શ્રાવણ માસ દરમિયાન પદયાત્રાએ જાય છે. મગળવારે સવારે 4 વાગ્‍યે કોપરલી થી વીરપુર જવા રવાના થયા હતાં. આ યુવાન 12 દિવસ પગપાળા ચાલીને વીરપુર પહોંચશે.
ગામના યુવાન જય પંચાલે જણાવ્‍યુ હતું કે, ગામના યુવાનો આ પદયાત્રાએ નિકળ્‍યાં છે. આ સેવા કાર્ય માટે કેટલાક લોકોએ સહયોગ કર્યો છે. ધાર્મિક શાહ(સ્‍ટૉપ એન્‍ડ શોપ), શ્રી મહાકાળી ટ્રાન્‍સપોર્ટ તરફ થી ઘણો સહયોગ મળ્‍યો છે. સેવાભાવી એવા હાર્દિક પટેલ, જય પંચાલ દર વર્ષે નિઃસ્‍વાર્થ ભાવે સેવા આપી રહ્યા છે. જલારામ બાપાની ધૂન કરતા કરતા કમલેશ સી.પટેલ, ભાવેશ પટેલ, હિરેન પટેલ, સતિષ પટેલ, કળનાલ પટેલ(કરવડ), ધવલ આહિર(કરવડ) ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

સરીગામ પંચાયતની ચૂંટણીમાં રાકેશભાઈ પ્રેરીત પેનલના સરપંચના ઉમેદવાર સહદેવભાઈ વધાતનો ભવ્‍ય વિજય

vartmanpravah

વાપી નવા રેલવે પુલના મુખ્‍ય બિમ્‍બમાં કોટિંગ વગરના સળીયા વાપરવામાં આવ્‍યા

vartmanpravah

મોટાપોંઢામાં દંપતિનું બાઈક કેનાલમાં ખાબકતા પતિ-પત્‍ની તણાયા : પતિનું મોત-પત્‍નીને બચાવાઈ

vartmanpravah

બાળકોના સર્વાંગી વિકાસ માટે ધરમપુર લેડી વિલ્‍સન મ્‍યુઝિયમમાં ફનવે સન્‍ડે કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ‘વિશ્વ યોગ દિવસે’ ગુજરાતના વિવિધ સ્થળોઍ યોગના કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈ પારડીના ડુંગરી તળાવને ઊડું કરવાના કામનું ખાતમુહૂર્ત કરી જિલ્લામાં ‘સુજલામ સુફલામ જળ અભિયાન-2023′ નો શુભારંભ કરાવશે

vartmanpravah

Leave a Comment