April 28, 2024
Vartman Pravah
Breaking Newsદમણસેલવાસ

સંઘપ્રદેશના મુખ્ય વન સંરક્ષક કે. રવિચંદ્રનની બઢતી સાથે અંદામાન નિકોબાર બદલી

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. ૦૧
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના મુખ્ય વન સંરક્ષક શ્રી કે.રવિચંદ્રનની બઢતી સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ અંદામાન અને નિકોબાર ખાતે બદલીનો આદેશ ભારત સરકારના પર્યાવરણ વન અને ક્લાઈમેટ ચેન્જ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો છે.
૧૯૯૬ બેચના આઈ.ઍફ.ઍસ. અધિકારી શ્રી કે. રવિચંદ્રન દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં મુખ્ય વન સંરક્ષક તરીકે કાર્યરત હતા. ઍમને ઍડીશનલ ચીફ કન્ઝર્વેટર અોફ ફોરેસ્ટ તરીકે પે મેટ્રિક્સના લેવલ-૧૫માં રૂ.૧,૮૨,૦૦૦-૨,૨૪,૧૦૦ શ્રેણીમાં બઢતી મળી છે.

Related posts

નાનીવહીયાળ હાઈસ્‍કૂલને પ્રથમવાર કેન્‍દ્ર ફળવાતા- કુલ 332 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

vartmanpravah

નવી લોકસભામાં મહિલા આરક્ષણ બિલ પાસ કરી શુભ શરૂઆત કરતું ભાજપ

vartmanpravah

ચીખલી તાલુકામાં ‘નલ સે જલ યોજના’માં પાણીની પાઈપ લાઈન ઉપરથી જ દાટી વેઠ ઉતારતા કેટલાક ગામોમાં પાણીની લાઈનમાં ભંગાણ પડતા લોકોમાં આક્રોશ

vartmanpravah

એનસીઈઆરટી દ્વારા શાળાઓમાં ફાઉન્‍ડેશનલ લર્નિંગ સ્‍ટડી-ર0રર હાથ ધરાઈ

vartmanpravah

વાપી ગુંજન કલા મંદિરમાં સોનાના નકલી બિસ્‍કીટ આપી 1.98 લાખના ઘરેણા ખરીદનારા બે પોલીસ સિકંજામાં

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પાંચ દિવસના ગણપતિ મુર્તિની વિસર્જન કરવામાં આવ્‍યુ

vartmanpravah

Leave a Comment