April 18, 2025
Vartman Pravah
Breaking Newsદમણસેલવાસ

સંઘપ્રદેશના મુખ્ય વન સંરક્ષક કે. રવિચંદ્રનની બઢતી સાથે અંદામાન નિકોબાર બદલી

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. ૦૧
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના મુખ્ય વન સંરક્ષક શ્રી કે.રવિચંદ્રનની બઢતી સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ અંદામાન અને નિકોબાર ખાતે બદલીનો આદેશ ભારત સરકારના પર્યાવરણ વન અને ક્લાઈમેટ ચેન્જ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો છે.
૧૯૯૬ બેચના આઈ.ઍફ.ઍસ. અધિકારી શ્રી કે. રવિચંદ્રન દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં મુખ્ય વન સંરક્ષક તરીકે કાર્યરત હતા. ઍમને ઍડીશનલ ચીફ કન્ઝર્વેટર અોફ ફોરેસ્ટ તરીકે પે મેટ્રિક્સના લેવલ-૧૫માં રૂ.૧,૮૨,૦૦૦-૨,૨૪,૧૦૦ શ્રેણીમાં બઢતી મળી છે.

Related posts

સરીગામ જીઆઈડીસી ખાતે ૮મી જૂને ઔદ્યોગિક દુર્ઘટનાની મોકડ્રીલ યોજાશે

vartmanpravah

સાયલીની એ.વાય.એમ. સિન્‍ટેક્ષ કંપનીમાં શનિવારે મળસ્‍કે ફાટી નિકળેલી આગઃ જાનહાની ટળી

vartmanpravah

દાનહઃ ખેરડી પંચાયતમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓએ ફિઝિક સ્‍પર્ધામાં ડંકો વગાડ્‍યો

vartmanpravah

દમણ અને દીવના નવનિર્વાચિત સાંસદ ઉમેશભાઈ પટેલે આડેધડ કરાયેલા વિકાસના કામોના કારણે પ્રજા પરેશાન થઈ રહી હોવાનો પ્રશાસન સમક્ષ લગાવેલો આરોપ

vartmanpravah

કપરાડાથી 10 વર્ષ પહેલાં ચોરેલી બાઈક સાથે આરોપી વાપી ગુંજનથી ઝડપાયો

vartmanpravah

Leave a Comment