April 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

દાનહઃ ખેરડી પંચાયતમાં ‘પ્રશાસન આપકે દ્વાર’ શિબિર યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22 : દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા ખેરડી પંચાયતમાં ‘પ્રશાસન આપકે દ્વાર’ શિબિરનું આયોજન તા.28મી ઓગસ્‍ટના રોજ કરજગામ અને કલા માટે સબ સેન્‍ટર કરજગામ ખાતે આયોજીત કરાશે, તા.29મી ઓગસ્‍ટના રોજ ખેરડી ગામના લોકો માટે નવા પંચાયત ઘરમા, અને 30 ઓગસ્‍ટના રોજ ડોલારા અને પરઝાઈ ગામ માટે શિવપાડા આંગણવાડી, ડોલારા ખાતે આયોજીત કરાશે. અત્રે આયોજીત શિબિરમાં મામલતદાર ઓફિસ દ્વારા જાતી-આવક સહિતના વિવિધ દાખલાઓ, ફૂડ એન્‍ડ સિવિલ સપ્‍લાય વિભાગ દ્વારા રાશનકાર્ડ અને ગેસ કનેક્‍શન, જિલ્લા પંચાયતના વિવિધ વિભાગના અધિકારીઓ, કૃષિ વિભાગ, ડીએનએચ પીડીસીએલ દ્વારા નવા વીજ કનેક્‍શન, સોશિયલ વેલ્‍ફેર વિભાગ, આરોગ્‍ય વિભાગ તેમજ નોડલ ઓફિસર યુઆઈડીએઆઈ ઉપસ્‍થિત રહેશે.
આ શિબિરમાં મોટી સંખ્‍યામાં ગ્રામજનોને લાભ લેવા માટે વિભાગ દ્વારા જણાવવામાં આવ્‍યું છે.

Related posts

કલેક્‍ટર તથા આયોજન અને વિકાસ પ્રાધિકરણના સભ્‍ય સચિવ ભાનુ પ્રભાની સૂચના- દાનહમાં સ્‍થાપિત ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કૃત્રિમ કુંડમાં જ કરવામાં આવે

vartmanpravah

વાપી નગરપાલિકાની ચૂંટણીમાં મતદાર રાજાએ ખરેખર રાજા બનવુ પડશે

vartmanpravah

ફકત એક વર્ષનાટૂંકા ગાળામાં પારડી પોલીસે રૂા.2,03,47,790નો 1,75,976 નંગ દારૂનો જથ્‍થો ઝડપ્‍યો

vartmanpravah

પારડીમાં થયેલ ચાર બંધ ઘરોની ચોરીનો ભેદ ઉકેલતી પોલીસ

vartmanpravah

સમગ્ર શિક્ષા દાદરા નગર હવેલી દ્વારા સમાવેશી શિક્ષા અંતર્ગત એન્‍વાયરમેંટ બિલ્‍ડીંગ પ્રોગ્રામનું આયોજન કરાયું

vartmanpravah

સરીગામ ત્રણ રસ્‍તા અને નારગોલ રોડ ઉપરના પાથરણા અને લારી ગલ્લાવાળાઓના દબાણો દૂર કરાયા

vartmanpravah

Leave a Comment