October 21, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસના મંદિર ફળિયામાં પાણીની પાઈપલાઈન તુટી જતા વ્યર્થ વહી જતું પાણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16 : સેલવાસના આમલી મંદિર ફળિયામાં સ્‍માર્ટ સીટી પ્રોજેક્‍ટ અંતર્ગત સીવરેજ લાઈન, ટેલિફોન લાઈન, ગેસ લાઈન લાખવા માટેની કામગીરી ચાલી રહી છે જેના માટેવારંવાર રસ્‍તાની આજુબાજુ ખોદકામ કરવામાં આવી રહ્યું છે જેના કારણે વારંવાર પાલિકા દ્વારા નાખવામાં આવેલ પાણીની લાઈનો તુટી રહી છે તેના કારણે છેલ્લા બે દિવસથી આમલી મંદિર ફળીયા વિસ્‍તારમાં પીવાના પાણીની સમસ્‍યા ઉભી થઈ રહી છે.
નવાઈની વાત તો એ છે કે આજ વિસ્‍તારમાં પાલિકાની કચેરી આવેલી છે છતાં પણ જે પાણીની લાઈન તુટેલી છે એને રીપેર કરવામાં નથી આવી રહી જેના કારણે હજારો લીટર પાણી વ્‍યર્થ વહી રહ્યું છે. આ તરફ નગરપાલિકા નજર દોડાવે એ ખુબ જરૂરી છે.

Related posts

સ્‍વચ્‍છતા સર્વેક્ષણ2021માં સેલવાસ શહેર 84 રેન્‍ક પરથી 66માં રેન્‍ક પર

vartmanpravah

એલસીબીએ બગવાડા ટોલનાકાથી દારૂ ભરેલી એક્‍સયુવી કાર ઝડપી

vartmanpravah

સોમવારથી દેશભરમાં માલ અને સેવા કર વિભાગ દ્વારા થનારી આઈકોનિક વીકની ઉજવણીઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના વક્‍તવ્‍યનું સીધું પ્રસારણ નિહાળવા દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડીટોરિમમાં આયોજન

vartmanpravah

વાપી જીઆઈડીસીની જય ફાઈન કેમિકલ કંપનીમાં રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

નરોલી ગામના યુવાનની હત્‍યાના બે આરોપીની કરાઈ ધરપકડ

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ સચિવ પૂજા જૈન અને ટ્રાન્‍સપોર્ટ સચિવ દાનિસ અસરફની દિલ્‍હી બદલીનો આદેશ

vartmanpravah

Leave a Comment