March 3, 2026
Vartman Pravah
દમણ

દમણ જિ.પં.માં કારોબારી સમિતિના કર્ણધાર બનેલા ફાલ્‍ગુનીબેન પટેલ

  • જિલ્લા પંચાયતમાં કારોબારી સમિતિના અધ્‍યક્ષની જવાબદારી મહત્ત્વની રહેતી હોવાથી ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોમાં પણ નવી આશા અને આકાંક્ષાનું સર્જન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દમણ, તા.09

દમણ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્‍યક્ષ તરીકે શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલની કરવામાં આવેલી નિયુક્‍તિથી ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોમાં એક નવી આશા અને આકાંક્ષાનું સર્જન થયું છે. જિલ્લા પંચાયતમાં કારોબારી સમિતિના અધ્‍યક્ષની જવાબદારી વિવિધ વિકાસના કામો માટે મહત્ત્વની ગણવામાં આવે છે.

શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલની ગણના એક અભ્‍યાસુ અને જમીન સાથે જોડાયેલા નેતા તરીકેની છે. તેઓ પ્રદેશમાં મહિલાઓને સ્‍વનિર્ભર બનવા પ્રેરિત કરી મહિલા સશક્‍તિકરણ માટે પ્રયાસરત રહ્યા છે. તેથી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્‍યક્ષ તરીકે તેમની કરાયેલી નિયુક્‍તિથી દમણ જિલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોમાં એક નવી આશાનો સંચાર થયો છે.

Related posts

દાનહઃ જગન્નાથ સેવા સમિતિ દ્વારા 13મી જગન્નાથ રથયાત્રા 1 જુલાઈના રોજઆયોજીત કરાશે

vartmanpravah

દમણઃ મરવડ ગ્રા.પં. ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું કરાયું શાનદાર સ્‍વાગત

vartmanpravah

દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓ.બેંકની મોટી દમણ શાખાના નવનિર્મિત મકાન અને નવા લોકર રૂમનો આરંભ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી રહેલ ડેન્‍ગ્‍યુ નિવારણ અને નિયંત્રણ અભિયાનમાં દાનહ અને દમણ-દીવમાં છેલ્લા 3 અઠવાડિયામાં 2.86 લાખ મચ્‍છર ઉત્‍પત્તિ સ્‍થળોનો કરાયેલો નાશ

vartmanpravah

ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડની પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લીધેલી સૌજન્‍ય મુલાકાત

vartmanpravah

‘જાકો રાખે સાંઇયા માર શકે ના કોઈ’ દમણગંગા નદીમાં આત્‍મહત્‍યાનો પ્રયાસ કરનાર પરણીતાને યુવાને બચાવી

vartmanpravah

Leave a Comment