March 3, 2026
Vartman Pravah
દમણ

દમણ જિ.પં.માં વધુ ત્રણ સમિતિઓના અધ્‍યક્ષોની વરણી કરાઈ

જિ.પં.ની 3 સમિતિઓના ચેરમેનની સર્વાનુમતે બિનહરીફ નિમણૂક કરવામાં કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દમણ, તા.09

ગત રોજ તા. 08/09/2021 દમણ જિલ્લા પંચાયતની ચાર કમિટીઓના ગઠન બાદ આજરોજ વધુ  ત્રણ સમિતિનઓના અધ્‍યક્ષોની વરણી કરવામાં આવી છે. જેમા઼ જિલ્લા પંચાયતની મહત્‍વની ગણાતી એક્‍ઝિક્‍યુટીવ કમિટીના અધ્‍યક્ષોની વરણી કરવામાં આવી હતી.

આજરોજ તા.09મી સપ્‍ટેમ્‍બર, ર0ર1 રોજ  જિલ્લા પંચાયતની 3 સમિતિઓના પ્રમુખની સર્વાનુમતે જિલ્લા પંચાયતના સભાગળહમાં બિનહરીફ નિમણૂક કરવામાં આવી હતી. જેમાં (1) શિક્ષણ સમિતિમાં પ્રમુખ તરીકે પટેલ વર્ષિકાબેન પિયુષભાઈ (2) જાહેર આરોગ્‍ય સમિતિમાં પ્રમુખ તરીકે પટેલ ભૂપેન્‍દ્રભાઈ ભગુભાઈ (3) કારોબારી સમિતિના અધ્‍યક્ષ તરીકે પટેલ ફાલ્‍ગુની રિતેશકુમારની સર્વાનુમતે બિનહરીફ નિમણૂક કરવામાં આવી હતી.

Related posts

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા સેલવાસ કલેક્‍ટર કચેરીના પરિસરમાં સ્‍થાપવામાં આવેલ દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્‍વ. ઈન્‍દિરા ગાંધીની પ્રતિમાને હટાવાતા કોંગ્રેસે કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

નાની દમણના કથિરીયા ખાતે પૈરામનોસ સ્‍પા સેન્‍ટરમાં ચાલી રહેલા દેહવેપારના અડ્ડાનો પોલીસે કરેલો પર્દાફાશ

vartmanpravah

ઉમરગામથી ચંદ્રકલાબેન ગુમ

vartmanpravah

દમણઃ કચીગામ શાળાના વિદ્યાર્થીઓએ કતારબંધ રીતે ગોઠવાઈને બનાવેલા આઝાદીના 75 વર્ષ

vartmanpravah

દાનહના રખોલીની આર.આર. કેબલ કંપનીમાં રક્તદાન કેમ્પ યોજાયો

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.માં બલિદાન દિવસ નિમિતે ડો. શ્‍યામા પ્રસાદ મુખરજીને આપવામાં આવેલી ભાવાંજલિ

vartmanpravah

Leave a Comment