August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સૌરાષ્‍ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્‍સવના છઠ્ઠા નોરતે ખેલૈયાઓ ઝુમી ઉઠયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વાપી સૌરાષ્‍ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા છેલ્લા 6 વર્ષથી સમાજના પરિવારો માટે નવરાત્રીનું ભવ્‍ય આયોજન કરવામાં આવે છે.
વાપી સૌરાષ્‍ટ્ર લેઉવા પટેલ સમાજ ભવન હરિયા હોસ્‍પિટલ રોડ ખાતે સમાજના યુવાનો દ્વારા ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. પારંપારિક વેશભૂષામાં સમાજના યુવાનો, વડીલો, માતા, બહેનો મોટી સંખ્‍યામાં ગરબે રમવા આવે છે. એકદમ પારંપારિક માહોલમાં તેમજ કોઈપણ ફિલ્‍મી ગીત કે વલ્‍ગારીટીવાળાસોંગ વગાડવામાં આવતા નથી. માત્ર માતાજીના જ ગરબા વગાડવામાં આવે છે. તેમજ સમાજના દરેક પરિવારોને ફ્રી એન્‍ટ્રી આપવામાં આવે છે. તેમજ સમાજના મોભીઓ દ્વારા રોજેરોજ અવનવા નાસ્‍તાઓ પણ ખેલૈયાઓ માટે રાખવામાં આવ્‍યા છે. આ રીતે સૌરાષ્‍ટ્ર લેઉવા પટેલ સમાજ ખાતે ભવ્‍યાતિભવ્‍ય નવરાત્રિ મહોત્‍સવ-2024નું આયોજન કરવામાં આવ્‍યું છે.

Related posts

દાદરા નગર હવેલી લોકસભાની પેટા ચૂંટણી ૨૦૨૧માં યોજાવાની સંભાવના ધૂંધળી

vartmanpravah

રાજ્યના વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ધરમપુરમાં આયુષ્યમાન વય વંદના કાર્ડ વિતરણ અને કેમ્પ યોજાયો

vartmanpravah

સરકારી પ્રાથમિક શાળા ડાભેલમાં શિક્ષક દિનની કરાયેલી ઉજવણી

vartmanpravah

દમણ-દીવ રાજ્‍ય કાનૂની સેવા સત્તામંડળ સચિવ એસ.એમ.ભોંસલેના માર્ગદર્શનમાં દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં કાનૂની જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

ધરમપુરમાં પોલીસ લોક દરબાર યોજાયો, ટ્રાફિક, કંપની ફ્રોડ જેવા મુદ્દા રજૂ થયા

vartmanpravah

સંત નિરંકારી મિશન દ્વારા અમૃત પરિયોજના અંતર્ગત દેશવ્‍યાપી ‘સ્‍વચ્‍છ જળ-સ્‍વચ્‍છ મન’ અભિયાનનો શુભારંભ

vartmanpravah

Leave a Comment