Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કાકડકોપર ગામે સંત પ્રવર શ્રી વિજ્ઞાનદેવજી મહારાજની સંકલ્‍પ યાત્રા કન્‍યાકુમારી થી કાશ્‍મીર વાર્ષિક મહોત્‍સવનો આધ્‍યાત્‍મિક સંદેશ લઈને આવશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વલસાડ જિલ્લાનાકપરાડા તાલુકાના કાકડકોપર ગામે વિહંગમયોગ સંત સમાજનો 101મો વાર્ષિક મહોત્‍સવનો આધ્‍યાત્‍મિક સંદેશ લઈને સદગુરુ ઉત્તરાધિકારી સંત પ્રવર શ્રી વિજ્ઞાનદેવજી મહારાજની સંકલ્‍પ યાત્રા કન્‍યાકુમારી થી કાશ્‍મીર સુધીની છે. જે યાત્રા અંતર્ગત 26મી ઓક્‍ટોબર 2024ના શનિવારે સાંજે 5.00 કલાકે આ સંકલ્‍પ યાત્રા સિલ્‍વર લીફ હોટલ કાકડકોપર દંડકારણ્‍યની પવિત્ર ભૂમિ પર આવશે.
દિપ પ્રાગટય સ્‍વામી વિજ્ઞાન વલ્લભદાસજી-ગાંધીઆશ્રમ મોંટાપોંઢા સ્‍વામી હરિ વલ્લભદાસજી – સ્‍વામી નારાયણ એજ્‍યુકેશન ટ્રસ્‍ટ મોંટાપોંઢા અતિથિ વિશેષ જીતુભાઈ ચૌધરી MLA કપરાડા, કમલેશભાઈ પટેલ (મહામંત્રી વલસાડ), ગુલાબભાઈ રાઉત જિલ્લા પંચાયત સભ્‍ય, વિપુલભાઈ ભોયા પ્રમુખ યુવા મોરચા કપરાડા ઉપસ્‍થિત રહેશે. તો સદર આધ્‍યાત્‍મિક યાત્રાનો સંત પ્રવરના સાનિધ્‍યમાં સપરિવાર લાભ લેવા શૈલેષભાઈ પટેલ, કલ્‍પેશભાઈ પટેલ દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્‍યુ છે.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના ઉપલક્ષમાં દમણવાડા ગ્રા.પં.ની સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની 3 બહેનોને સ્‍વનિર્ભર બનવા મોટી દમણ રામસેતૂ બીચ ઉપર સિલવન દીદી લારીનો આરંભ

vartmanpravah

પ્રદેશ ભાજપ ઓબીસી મોર્ચા દ્વારા દાનહના સેલવાસ ખાતે ભાજપના સામાજિક ન્‍યાય સપ્તાહ અંતર્ગત મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપી નોટીફાઈડ બોર્ડની આગામી ટર્મની રચના જાહેર કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ સ્‍વિમિંગ હરિફાઈ અને પુરસ્‍કાર વિતરણ કરાયા

vartmanpravah

ઉમરગામ તાલુકા પંચાયતની સામાન્‍ય સભા યોજાઈ

vartmanpravah

કેબીએસ એન્‍ડ સાયન્‍સ કોલેજમાં સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment