June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મુંબઈમાં યોજાયેલા કાર્યક્રમમાં વાપીના વિનય વાડીવાલાને ‘છત્રપતિ શિવાજી મહારાજ ગૌરવ’ એવોર્ડ એનાયત કરાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: મુંબઈના મલાડમાં યોજાયેલાᅠકાર્યક્રમમાં વલસાડ વાપીમાં રહેતા અને દક્ષિણ ગુજરાત માહ્યાવંશીᅠએકતા પરિષદના પ્રમુખ વિનયભાઈ વાડીવાલાનેᅠસાતમો છત્રપતિ શિવાજી મહારાજ ગૌરવ એવોર્ડ 2024 પુરસ્‍કારથી સન્‍માનવામાં આવતા માહ્યાવંશી સમાજ અને વલસાડ-વાપીનું ગૌરવ વધાર્યું છે.
મૂળ વલસાડ અને હાલ વાપીમાંરહેતા તેમજᅠશ્રી દક્ષિણ ગુજરાતᅠમાહ્યાવંશી એકતા પરિષદના પ્રમુખ વિનયભાઈ વાડીવાલાનેᅠમહારાષ્‍ટ્રના મલાડ પヘમિમાં આવેલા લક્ષ્મીનારાયણ મંદિર સંકુલમાં રાખવામાં આવેલા એક કાર્યક્રમમાં ‘‘સાતમો છત્રપતિ શિવાજી મહારાજ ગૌરવ એવોર્ડ 2024” પુરસ્‍કારથી સન્‍માનવામાં આવતા સમગ્રᅠમાહ્યાવંશી સમાજ અને વલસાડ-વાપીનું ગૌરવ વધાર્યું છે. મુંબઈમાં રાખવામાં આવેલા કાર્યક્રમમાંᅠફિલ્‍મી કલાકારો, અભિનેતાઓ, જાણીતા ગાયકો, ટીવી કલાકારો સહિત મોટી હસ્‍તીઓ ઉપસ્‍થિત રહી હતી.

Related posts

વાપી જીઆઈડીસી ક્રિએટીવ ટેક્‍સટાઈલની પોલ ખુલી : દિવાલ ધસી પડતા સ્‍ટોક કરાયેલ વેસ્‍ટ બહાર ડોકાયો?

vartmanpravah

ચીખલી પોલીસે ગણેશ મંડળના આયોજકો સાથે બેઠક યોજી

vartmanpravah

દીવ ન.પા.ના 13 વોર્ડ માટેની ચૂંટણીનું બહાર પડેલું જાહેરનામું: 20મી જૂનના બપોરે 3 વાગ્‍યા સુધી દાખલ કરી શકાશે નામાંકન

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વાપી દ્વારા કોચરવા પ્રાથમિક શાળાના બાળકોને સ્‍વેટર અર્પણકરાયા

vartmanpravah

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત કચીગામ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં વિદ્યાર્થીનીઓ માટે તરુણાવસ્‍થા વિષય ઉપર શૈક્ષણિક જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

શ્રી તીર્થ પંઢરપુર ખાતે પ્રગટેશ્વર ધામ આછવણી દ્વારા 108 કુંડી મહાવિષ્‍ણુ યજ્ઞ યોજાયો

vartmanpravah

Leave a Comment