Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મુંબઈમાં યોજાયેલા કાર્યક્રમમાં વાપીના વિનય વાડીવાલાને ‘છત્રપતિ શિવાજી મહારાજ ગૌરવ’ એવોર્ડ એનાયત કરાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: મુંબઈના મલાડમાં યોજાયેલાᅠકાર્યક્રમમાં વલસાડ વાપીમાં રહેતા અને દક્ષિણ ગુજરાત માહ્યાવંશીᅠએકતા પરિષદના પ્રમુખ વિનયભાઈ વાડીવાલાનેᅠસાતમો છત્રપતિ શિવાજી મહારાજ ગૌરવ એવોર્ડ 2024 પુરસ્‍કારથી સન્‍માનવામાં આવતા માહ્યાવંશી સમાજ અને વલસાડ-વાપીનું ગૌરવ વધાર્યું છે.
મૂળ વલસાડ અને હાલ વાપીમાંરહેતા તેમજᅠશ્રી દક્ષિણ ગુજરાતᅠમાહ્યાવંશી એકતા પરિષદના પ્રમુખ વિનયભાઈ વાડીવાલાનેᅠમહારાષ્‍ટ્રના મલાડ પヘમિમાં આવેલા લક્ષ્મીનારાયણ મંદિર સંકુલમાં રાખવામાં આવેલા એક કાર્યક્રમમાં ‘‘સાતમો છત્રપતિ શિવાજી મહારાજ ગૌરવ એવોર્ડ 2024” પુરસ્‍કારથી સન્‍માનવામાં આવતા સમગ્રᅠમાહ્યાવંશી સમાજ અને વલસાડ-વાપીનું ગૌરવ વધાર્યું છે. મુંબઈમાં રાખવામાં આવેલા કાર્યક્રમમાંᅠફિલ્‍મી કલાકારો, અભિનેતાઓ, જાણીતા ગાયકો, ટીવી કલાકારો સહિત મોટી હસ્‍તીઓ ઉપસ્‍થિત રહી હતી.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નિર્દેશ અને માર્ગદર્શન મુજબ જેનરિક મેડિસિનને પ્રોત્‍સાહન આપવા માટે દમણ જિલ્લાના દરેક ખાનગી દવા વિક્રેતાઓ સાથે આરોગ્‍ય નિર્દેશક ડો. વી.કે.દાસે કરેલી બેઠક

vartmanpravah

વાપીની 4 વિદ્યાર્થીની સ્‍કૂલ જવાના બહાને દિલ્‍હી જવા ઘરથી નિકળી ગઈ : વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્‍સો

vartmanpravah

આઇ.સી.ડી.એસ. વલસાડના ઘટક-૧ ના ભદેલી જગાલાલા સેજામાં રોટરી કલબ ઓફ વલસાડ તરફથી ૩૫ સર્ગભા માતાઓને પોષણકીટનું વિતરણ કરાયું

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં ઈનોવેશન કલબ હેઠળ તાલીમ યોજાઈ

vartmanpravah

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર કોલેજ ક્રિકેટ હરિફાઈ યોજાઈ

vartmanpravah

નવસારી જિલ્લામાં યુધ્ધના ધોરણે સર્વેની કામગીરી કરી સહાય/કેશડોલ્સ ચૂકવણી

vartmanpravah

Leave a Comment