June 30, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસ શ્રી કચ્‍છી ભાનુશાલી મિત્ર મંડળ દ્વારા રક્‍તદાન કેમ્‍પ અને મેડિકલ કેમ્‍પનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26
સેલવાસ શ્રી કચ્‍છી ભાનુશાલી મિત્ર મંડળ દ્વારા રામેશ્વર મંદિર રોડ લવાછા ખાતે કોરોના કાળ દરમ્‍યાન સદગત થયેલ મહાત્‍માઓના સ્‍મરણાર્થે ઓએચસી તેમજ કોરોના વોરિયર્સના સહયોગ સાથે રક્‍તદાન અને મેડિકલ કેમ્‍પનું આયોજન કરવામા આવ્‍યુ હતુ.
કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટય કરી કરવામા આવ્‍યો હતો. આ કેમ્‍પમાં 145યુનિટ રક્‍ત એકત્ર થયું હતું.મેડિકલ કેમ્‍પમાં પણ સમાજના લોકોએ લાભ લીધો હતો.
આ કેમ્‍પમાં મુંબઈથી ખાસ પદાધિકારીઓ ઉપસ્‍થીત રહ્યા હતા. આ શિબિરમાં ઇન્‍ડીયન રેડક્રોસ સોસાયટીની ટીમ વલસાડ રક્‍તદાનની ટીમ ભાનુશાલી સમાજના 48 ડોકટરોએ સેવા આપી હતી. શ્રી ભાનુશાલી મિત્ર મંડળ દ્વારા કેમ્‍પને સફળ બનાવવા સહયોગ આપ્‍યો હતો.

Related posts

દાનહ પ્રશાસન દ્વારા શ્રમિકોને તેમની સમસ્‍યા અને સમાધાન માટે હેલ્‍પલાઇન સેવાનો આરંભ

vartmanpravah

વલસાડ જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતના અધ્‍યક્ષતામાં વાપી ખાતે ગુરૂક્રાંતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ચીખલી નજીકના સમરોલીમાં ફુલદેવી માતાના મંદિરનો 24મો પાટોત્‍સવ વિવિધ ધાર્મિક કાર્યક્રમોના સથવારે ઉજવાયો

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કઠોર પરિશ્રમનું પરિણામ દીવઃ વણાંકબારા ખાતે અદ્યતન મત્‍સ્‍ય બંદરના નિર્માણ માટે ભારત સરકારની સૈધ્‍ધાંતિક મંજૂરી

vartmanpravah

સુશાસન સપ્તાહ અંતર્ગત કલેકટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા કક્ષાનો વર્કશોપ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં આગામી તા.2 માર્ચે હળવા વરસાદની આગાહી, ખેડૂતોને સતર્ક રહેવા સૂચન

vartmanpravah

Leave a Comment