Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રાજ રેસીડેન્‍સીમાં ચૈત્રી આઠમનો યજ્ઞ કરાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
બુધવારે ચૈત્ર નવરાત્રિ આઠમ હોવાથી વાપી વિસ્‍તારમાં અનેક સોસાયટીમાં સામુહિક યજ્ઞ સહિત પૂજાના કાર્યક્રમો યોજાયા હતા. ભાવિકોએ યજ્ઞમાં આહુતિ અર્પણ કરી માતાજીની સેવા અર્ચના કરી ધન્‍યતા અનુભવી હતી. ચૈત્ર અને આસો નવરાત્રી આઠમ વધુ શ્રધેય ગણાય છે. વાપી રાજ રેસિડેન્‍સી છરવાડા રોડમાં આયોજિત આઠમ યજ્ઞની ઝાંખી.

Related posts

ગરીબોના મસિહા નિતિન જાની ઉર્ફે ખજુરભાઈ વલસાડમાં દિવ્‍યાંગ દિકરી-માને પાકુ મકાન બનાવી આપશે

vartmanpravah

દમણની સુપ્રસિદ્ધ પોલીકેબ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો પ્રેસિડેન્‍ટ રમેશ કુંદનાનીના માર્ગદર્શન અને કુશળ નેતૃત્‍વમાં થયેલો આરંભ

vartmanpravah

વલસાડમાં પ્રથમવાર પારનેરા ડુંગર પર રાજ્‍યકક્ષાની આરોહણ – અવરોહણ સ્‍પર્ધા યોજાઈ, 160 સ્‍પર્ધકોએ ઉત્‍સાહભેર ભાગ લીધો

vartmanpravah

વાપીના શશાંક જૈને 6-અંકના વર્ગમૂળમાં વર્લ્‍ડ રેકોર્ડ બનાવી ભારતનું નામ રોશન કર્યું

vartmanpravah

કપરાડામાં ભાડાની દુકાનમાં ડીગ્રી વગર બોગસ પ્રેક્ટિસ કરતો ઊંટવૈદ પકડાયો

vartmanpravah

ધરમપુરના સિદુમ્‍બર ગામે માન નદીના બ્રિજ ઉપરથી જીવના જોખમે નિકળી અંતિમયાત્રા

vartmanpravah

Leave a Comment