April 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

ડીએનએચઆઇએ દ્વારા કેલેન્‍ડર-2025નું વિમોચન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.30 : દાદરા નગર હવેલી ઉદ્યોગ સંઘ દ્વારા જિલ્લા કલેક્‍ટર શ્રી પ્રિયાંક કિશોરની ઉપસ્‍થિતિમાં આજે ડીએનએચઆઇએ દીવાલ પર લગાવવાના કેલેન્‍ડરનું વિમોચન કરવામાં આવ્‍યું હતું.
આ અવસરે ડીએનએચઆઇએના અધ્‍યક્ષ અજીત યાદવ, સચિવ આર.કે.નાયર, રાજન અગ્રવાલ, પ્રભાકર ગર્ગ, રાહુલ અહિરે, સુરેશ ગોયલ, અશ્વિન અગ્રવાલ, સુજેન્‍દ્ર રોય સૂમ્‍યા અને સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા. વર્ષ 2008થી ડીએનએચઆઇએ એસોસિએશને આખા વર્ષનું દીવાલ પર લટકાવવાનું કેલેન્‍ડરનું વિમોચન કરવાની પરંપરાને ચાલુ રાખી છે.

Related posts

વાપી ડેપોમાં કલાકો સુધી સન્નાટો છવાઈ ગયોઃ પોલીસ, ડોગ સ્‍કવોર્ડ, એમ્‍બ્‍યુલન્‍સની દોડધામ મચી

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મદિવસના ઉપલક્ષમાં દાભેલના આટિયાવાડ ખાતે સેવા પખવાડા હેઠળ નિઃશુલ્‍ક દાંત અને આંખની તપાસ શિબિર યોજાઈ

vartmanpravah

ધરમપુરમાં સમસ્‍ત આદિવાસી સમાજ દ્વારા બંધારણ દિવસની ભવ્‍ય ઉજવણી કરાઈ

vartmanpravah

વાપીમાં બિહાર વેલ્‍ફેર એસોસિએશન દ્વારા 111મા બિહાર દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપીમાં દિવસે-દિવસે વધી રહેલો રખડતા ઢોરોનો જોખમી ત્રાસઃ છીરીમાં બે યુવાનોને આખલાએ શિંગડાથી ફંગોળ્‍યા

vartmanpravah

દમણમાં ગુરૂવારની રાત્રિએ છતનો શેડ કાપીને 3 દુકાનોમાંથી 70 હજારની ચોરી

vartmanpravah

Leave a Comment