July 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

ડીએનએચઆઇએ દ્વારા કેલેન્‍ડર-2025નું વિમોચન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.30 : દાદરા નગર હવેલી ઉદ્યોગ સંઘ દ્વારા જિલ્લા કલેક્‍ટર શ્રી પ્રિયાંક કિશોરની ઉપસ્‍થિતિમાં આજે ડીએનએચઆઇએ દીવાલ પર લગાવવાના કેલેન્‍ડરનું વિમોચન કરવામાં આવ્‍યું હતું.
આ અવસરે ડીએનએચઆઇએના અધ્‍યક્ષ અજીત યાદવ, સચિવ આર.કે.નાયર, રાજન અગ્રવાલ, પ્રભાકર ગર્ગ, રાહુલ અહિરે, સુરેશ ગોયલ, અશ્વિન અગ્રવાલ, સુજેન્‍દ્ર રોય સૂમ્‍યા અને સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા. વર્ષ 2008થી ડીએનએચઆઇએ એસોસિએશને આખા વર્ષનું દીવાલ પર લટકાવવાનું કેલેન્‍ડરનું વિમોચન કરવાની પરંપરાને ચાલુ રાખી છે.

Related posts

વલસાડ સ્‍ટેશને તેજસ એક્ષપ્રેસ ટ્રેનમાં દારૂ પીને છાકટા બનેલ ત્રણને જેલ ભેગા કરાયા

vartmanpravah

ચીખલી પોસ્‍ટ ઓફિસમાં ત્રણ – ચાર દિવસથી કનેક્‍ટિવિટીની સમસ્‍યા છતાં તંત્ર નિંદ્રામાં

vartmanpravah

ધરમપુરમાં જાગૃત નાગરિકોની પાલિકામાં કરેલ રજૂઆત ફળી : મહા પુરુષોના સ્‍મારકોની પાણીથી સફાઈ કરાઈ

vartmanpravah

વાંસદામાં મોતિયા બિંદ નિઃશુલ્‍ક ઓપરેશન કેમ્‍પ યોજાયો

vartmanpravah

કલસરમાં સાથે કામ કરતી મહિલા સાથે કેમ વાત કરે છે કહી યુવકને માર મરાયો

vartmanpravah

મોટી દમણના ગવર્નમેન્‍ટ હાઉસ ખાતે યોજાયેલ દિવાળી સ્‍નેહ મિલન સમારંભમાં સંઘપ્રદેશના થયેલા ઐતિહાસિક વિકાસ પાછળ પ્રદેશના નાગરિકો, જન પ્રતિનિધિઓ તથા અધિકારીઓનો સહિયારો પ્રયાસઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment