April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવદેશનવસારીવલસાડવાપીસેલવાસ

દાનહમાં મહારાષ્‍ટ્ર જન સેવા સંગઠન દ્વારા એમ્‍બ્‍યુલન્‍સ સેવા શરૂ કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17
દાદરા નગર હવેલી મહારાષ્‍ટ્ર જન સેવા સંગઠન દ્વારા પ્રદેશની જનતા માટે એમ્‍બ્‍યુલન્‍સ સેવાનો શુભારંભ કરવામા આવ્‍યું હતું. જેનું ઉદ્‌ઘાટન પાલિકા પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ શ્રી અજયભાઈ દેસાઈ, પૂર્વ પાલિકા સભ્‍ય ડો. છત્રસિંહ ચૌહાણના હસ્‍તે કરવામા આવ્‍યું હતું.
આ અવસરે મહારાષ્‍ટ્ર જન સેવા સંગઠનના પ્રમુખ શ્રી સુનિલ મહાજન, વેપારી એસોસિએશનના પ્રમુખસભ્‍યો, છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ ઉત્‍સવ સમિતિના પ્રમુખ, કનુબી પાટીલ સમાજ પ્રમુખ, મહારાષ્‍ટ્ર ક્ષત્રિય રાજપૂત સંઘના પ્રમુખ સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણ-દીવના પૂર્વ સાંસદ સ્‍વ. ડાહ્યાભાઈ પટેલના સ્‍મરણાર્થે  શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવન ખાતે ચાલતી શ્રીમદ્‌ ભાગવત સપ્તાહના છઠ્ઠા દિવસે રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ ઉજવાયો

vartmanpravah

દાનહના આદિવાસી ખેડૂતોને વિવિધ પ્રકારની ખેતીને પ્રોત્‍સાહન આપવાના હેતુથી આદિવાસી કલ્‍યાણ વિભાગ દ્વારા ખાનવેલમાં બ્‍લેક રાઈસ (કાળા ચોખા-ડાંગર)ની ખેતી સંદર્ભે પરિચય કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાદરા નગર હવેલીના સુરંગીમાં પ્રયોશા પ્રતિષ્ઠાન સંચાલિત માધ્‍યમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે આનંદમેળાનું આયોજન

vartmanpravah

19મી નવેમ્‍બરના શનિવારે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના સત્‍કાર માટે દમણ એરપોર્ટથી દાભેલ ચેકપોસ્‍ટ સુધી યોજાનારો ભવ્‍ય રોડ શો

vartmanpravah

ઉમરગામ તાલુકા પંચાયત અને ઉમરગામ પાલિકામાં હોદ્દેદારોની વરણી માટે સેન્‍સ પ્રક્રિયાપૂર્ણ

vartmanpravah

ધરમપુરના તામછડી ગામે તણખો ઉડતા વૃધ્‍ધ આદિવાસી દંપતિનું ઘર બળીને ખાખ થયું

vartmanpravah

Leave a Comment