October 15, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

 

 

 

 

 

 

 

 

 

 

 

દાનહમાં તા.30મી ઓક્‍ટોબરના રોજ લોકસભાની પેટા ચુંટણી યોજાનાર છે. જેના માટે ચૂંટણી વિભાગ દ્વારા મતદાતાઓમા મતદાન અંગે જાગળતિ આવે એના માટે દમણગંગા નદી રિવર ફ્રન્‍ટ પર શેરી નાટકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સાથે ઈવીએમ મશીનમાં વોટિંગ કેવી રીતે કરી શકાય તે અંગે જાણકારી આપવામા આવી હતી. આ સાથે ઉપસ્‍થિત દરેકને મતદાન કરવા અંગે શપથ લેવડાવ્‍યા હતા.

Related posts

ચોરોને શોધવા નીકળેલ વલસાડ એલસીબીને બુટલેગરો મળ્‍યા

vartmanpravah

સલવાવ ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં સલાડ ડેકોરેશન સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

મોદી સરકારે દાનહ અને દમણ-દીવના રસ્‍તાના વિસ્‍તૃતીકરણ માટે રૂા. 250 કરોડની ફાળવણી કરતા સંઘપ્રદેશ ભાજપે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી, સડક,પરિવહન મંત્રી નિતિન ગડકરી અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો માનેલો આભાર

vartmanpravah

દાનહ પોલીસે બ્‍લેકમેઈલિંગના કેસમાં ત્રણ આરોપીઓની કરાયેલી ધરપકડઃ સ્‍થળ ઉપરથી પાંચ લાખ રૂપિયા જપ્ત કરાયા

vartmanpravah

કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજ યુથ ફેસ્‍ટીવલમાં એથલેટીક્‍સ મીટમાં નવા રેકોર્ડ સાથે ઝળકી

vartmanpravah

દાદરા નગર હવેલી મુક્‍તિ સંગ્રામની સેનાપતિપદનો ભાર સંભાળતા રાજા વાકણકરના મનમાં કદાચ યોજનાના પ્રારંભિક વિચાર સાથે જ ગેરિલા યુદ્ધ પદ્ધતિનો ખ્‍યાલ રહ્યો હશે

vartmanpravah

Leave a Comment