April 17, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

 

 

 

 

 

 

 

 

 

 

 

દાનહમાં તા.30મી ઓક્‍ટોબરના રોજ લોકસભાની પેટા ચુંટણી યોજાનાર છે. જેના માટે ચૂંટણી વિભાગ દ્વારા મતદાતાઓમા મતદાન અંગે જાગળતિ આવે એના માટે દમણગંગા નદી રિવર ફ્રન્‍ટ પર શેરી નાટકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સાથે ઈવીએમ મશીનમાં વોટિંગ કેવી રીતે કરી શકાય તે અંગે જાણકારી આપવામા આવી હતી. આ સાથે ઉપસ્‍થિત દરેકને મતદાન કરવા અંગે શપથ લેવડાવ્‍યા હતા.

Related posts

ઉમરગામ તાલુકાના નાહુલીમાં જાળમાં ફસાયો 8 ફૂટ લાંબો મહાકાય અજગર

vartmanpravah

સંઘપ્રદેશની આગામી 2પ વર્ષની જરૂરીયાતને ધ્‍યાનમાં રાખી રસ્‍તા અને વ્‍યવસ્‍થાને અપાઈ રહેલો ઓપઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

કપરાડા તાલુકામાં ફાયર સ્‍ટેશન માટે જાગૃત યુવાનો દ્વારા કપરાડા ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીને આપ્‍યું આવેદનપત્ર

vartmanpravah

ડીપીએલની લીગ મેચમાં મેન ઓફ ધી મેચ બનેલા ધરમ ઈલેવનના ચેતન હળપતિને દમણવાડાના સરપંચ મુકેશ ગોસાવીના હસ્‍તે આપવામાં આવેલી ટ્રોફી

vartmanpravah

વાપી ભક્‍તિસેતુ હવેલી દ્વારા રામકથા સપ્તાહનું આયોજન

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા સિસ્‍ટમ અંગે સઘન ચેકિંગ: 41 જેટલા મિલકત ધારકોને નોટીસ અપાઈ

vartmanpravah

Leave a Comment