February 5, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

 

 

 

 

 

 

 

 

 

 

 

દાનહમાં તા.30મી ઓક્‍ટોબરના રોજ લોકસભાની પેટા ચુંટણી યોજાનાર છે. જેના માટે ચૂંટણી વિભાગ દ્વારા મતદાતાઓમા મતદાન અંગે જાગળતિ આવે એના માટે દમણગંગા નદી રિવર ફ્રન્‍ટ પર શેરી નાટકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સાથે ઈવીએમ મશીનમાં વોટિંગ કેવી રીતે કરી શકાય તે અંગે જાણકારી આપવામા આવી હતી. આ સાથે ઉપસ્‍થિત દરેકને મતદાન કરવા અંગે શપથ લેવડાવ્‍યા હતા.

Related posts

ઉમરસાડીમાં કિરાણાની દુકાનમાં આગ લાગતા લાખોનું નુકશાન

vartmanpravah

વાપીને દેશમાં પ્રથમ કેન્‍દ્રીય જળ શક્‍તિ મંત્રાલય દ્વારા પાણી વ્‍યવસ્‍થાપન માટે રાષ્‍ટ્રીય જળ પુરસ્‍કાર મળ્‍યો

vartmanpravah

દીવ બ્રહ્માકુમારીઝ દ્વારા આઈ.ટી.આઈ. કેમ્‍પસમાં રક્ષાબંધન અને આંતરરાષ્‍ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

દીવની ખ્‍યાતનામ હોટલ અઝારો અને કોહિનુર હવે સરકારી જગ્‍યામાં કાર્યરત ગણાશે

vartmanpravah

દાનહમાં ગવર્નમેન્‍ટ હાઈસ્‍કૂલ મસાટ ખાતે યોજાનાર ‘આદિવાસી દિવસ’ની ઉજવણીના સમારંભમાં કલેક્‍ટર ભાનુ પ્રભા મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેશે

vartmanpravah

પારનેરા ડુંગર ઉપર મહાદેવ મંદિરમાં અભિષેક કરી રહેલા ભક્‍તનું હૃદય રોગના હુમલાથી મોત થયું

vartmanpravah

Leave a Comment