April 29, 2024
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહમાં દિવ્‍યાંગો માટે મડિકલ કેમ્‍પનું આયોજન કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02
ભારત સરકારની વિવિધ કલ્‍યાણકારી યોજનાઓ અંતર્ગત દિવ્‍યાંગ વ્‍યક્‍તિઓ માટે દાદરા નગર હવેલી સમાજ કલ્‍યાણ વિભાગઓકજીલરી પ્રોડક્‍શન સેંટર-એલીમકો-કુત્રિમ અંગ મેન્‍યુફેક્‍ચરીંગ કોર્પોરેશન ઓફ ઇન્‍ડિયા જબલપુરના સહયોગ દ્વારા દિવ્‍યાંગો માટે 7 ડિસેમ્‍બરથી 16 ડિસેમ્‍બર સુધી અલગ અલગ ગામોમાં મેડિકલ કેમ્‍પનું આયોજન કરવામા આવશે.
શિબિરમાં નોંધણી કરાવવા માટે આધારકાર્ડ લાવવું જરૂરી છે. દરેક દિવ્‍યાંગ ભાઈ-બહેનોને આ શિબિરનો લાભ લેવા સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા જણાવવામાં આવ્‍યું છે.

Related posts

ચીખલી પંથકમાં અષાઢી બીજના દિવસે બે ઈંચથી વધુ વરસાદ પડતાં ઠેરઠેર પાણી જ પાણી

vartmanpravah

સેલવાસની દેવકીબા કોલેજના યુજી અને પીજીના વિદ્યાર્થીઓનો યોજાયો વિદાય સમારોહ યોજાયો

vartmanpravah

વલસાડમાં એક તરફી પ્રેમમાં યુવકે જાહેરમાં હાથ પકડી: યુવતીના ભાઈ-માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી

vartmanpravah

લાયન્‍સ ઈન્‍ટરનેશનલની સંસ્‍થાઓમાં વાપીના ડિસ્‍ટ્રીક્‍ટ ગવર્નર મુકેશ પટેલની કાર્યસિદ્ધિઓ

vartmanpravah

આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

દાદરા નગર હવેલી મુક્‍તિ સંગ્રામની સેનાપતિપદનો ભાર સંભાળતા રાજા વાકણકરના મનમાં કદાચ યોજનાના પ્રારંભિક વિચાર સાથે જ ગેરિલા યુદ્ધ પદ્ધતિનો ખ્‍યાલ રહ્યો હશે

vartmanpravah

Leave a Comment