April 25, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદેશવલસાડસેલવાસ

દાનહ ‘આદિવાસી એકતા પરિષદ’ દ્વારા ‘આદિવાસી અધિકાર દિવસ’ નિમિતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.14: દાદરા નગર હવેલી ‘આદિવાસી એકતા પરિષદ’ સમિતિ દ્વારા રાંધા અને આંબોલી ગામે સંયુક્‍ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઘોષિત આર્ટિકલ અને આદિવાસી સમાજની રૂઢિગત કાયદાની ગ્રામજનોને સમજૂતી માટે ‘આદિવાસી અધિકાર દિવસે’ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્‍યામાં સમાજના લોકો ઉપસ્‍થિત રહી આ કાયદાને જાળવી રાખવાનું પ્રણ લઈ તેના અમલીકરણ માટે કલેક્‍ટરશ્રીને આવેદન પત્ર આપવા ઠરાવ કરવામાં આવ્‍યો હતો. આ અવસરે અવસરે ‘આદિવાસી એકતા પરિષદ’ના પ્રતિનિધિઓ અને મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાદરા નગર હવેલીમાં બુધવારે બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો

vartmanpravah

દીવના સસ્‍પેન્‍ડેડ પીઆઈ પંકેશ ટંડેલની મુશ્‍કેલીમાં ઓર વધારો : મોટી દમણ પોલીસ સ્‍ટેશનમાં એફઆઈઆર નોંધાઈ

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે થાલા હાઈવે પરથી ટેમ્પામાં સુરત લઈ જવાતો દારૂ સાથે એકની કરેલી ધરપકડ

vartmanpravah

ચીખલીતાલુકાના વિવિધ ગામોમાં જલારામ બાપાની જન્‍મ જયંતિની વિવિધ ધાર્મિક કાર્યક્રમોના સથવારે ઉત્‍સાહભેર થયેલી ઉજવણી

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતે આનંદ ઉત્‍સાહ-ઉમંગ સાથે કરેલી સ્‍વતંત્રતા દિવસની ઉજવણી

vartmanpravah

તામિલનાડુ ખાતે ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’ના ઉદ્‌ઘાટન સમારંભમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ તાજેતરમાં દીવ ખાતે યોજાયેલ મલ્‍ટીસ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સની કરેલી સરાહના

vartmanpravah

Leave a Comment