October 21, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદેશવલસાડસેલવાસ

દાનહ ‘આદિવાસી એકતા પરિષદ’ દ્વારા ‘આદિવાસી અધિકાર દિવસ’ નિમિતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.14: દાદરા નગર હવેલી ‘આદિવાસી એકતા પરિષદ’ સમિતિ દ્વારા રાંધા અને આંબોલી ગામે સંયુક્‍ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઘોષિત આર્ટિકલ અને આદિવાસી સમાજની રૂઢિગત કાયદાની ગ્રામજનોને સમજૂતી માટે ‘આદિવાસી અધિકાર દિવસે’ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્‍યામાં સમાજના લોકો ઉપસ્‍થિત રહી આ કાયદાને જાળવી રાખવાનું પ્રણ લઈ તેના અમલીકરણ માટે કલેક્‍ટરશ્રીને આવેદન પત્ર આપવા ઠરાવ કરવામાં આવ્‍યો હતો. આ અવસરે અવસરે ‘આદિવાસી એકતા પરિષદ’ના પ્રતિનિધિઓ અને મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

નવસારીમાં 13 સપ્‍ટેમ્‍બર વિશ્વ આદિવાસી અધિકારી દિવસની રેલી યોજાઈ

vartmanpravah

માંડા પંચાયત કચેરીએ સરપંચ સંગીતાબેન ઠાકરીયાના હસ્‍તે કરવામાં આવેલું ધ્‍વજ વંદન

vartmanpravah

દાનહના અથોલા ગામે નહેરમાં ન્‍હાવા પડેલ યુવાન તણાયો

vartmanpravah

ઉદવાડા ફાટક કાયમી ધોરણે બંધ કરી દેવાતા મામલો ઉગ્ર બન્‍યો : બે હજાર ઉપરાંતનું ટોળું સ્‍ટેશન કચેરી ઉપર રેલી કાઢી પહોંચ્‍યુ

vartmanpravah

નેશનલ કમિશન ફોર પ્રોટેક્‍શન ઓફ ચાઈલ્‍ડ રાઈટ્‍સ (એન.સી.પી.સી.આર.) ના અધ્‍યક્ષ સાથે મીટિંગનું કરવામાં આવ્‍યું આયોજન

vartmanpravah

સંઘપ્રદેશની કન્‍યાઓ ડ્રાઈવીંગની તાલીમ લઈ સ્‍વનિર્ભર બનશે : પ્રશાસનનો નવતર પ્રયોગ

vartmanpravah

Leave a Comment